Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમા એકાદશીના દિવસે કરો આ કામ, બધા પાપોનો નાશ થશે, વૈકુંઠનો માર્ગ ખુલશે.

સોમવાર, 6 નવેમ્બર 2023 (15:21 IST)
Rama Ekadashi 2023 Vrat- રમા એકાદશી વ્રત 2023- પંચાંગ અનુસાર, રમા એકાદશી તિથિ સવારે 8:23 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, ગુરુવાર, 9 નવેમ્બર 2023 ના રોજ રમા એકાદશી વ્રત રાખવામાં આવશે. રમા એકાદશી વ્રતનો પારણ સમય 10 નવેમ્બર 2023ના રોજ સવારે 6:39 થી 8:50 સુધીનો છે.
 
રમા એકાદશી પૂજા આ રીતે કરવી 
રમા એકાદશીના દિવસે વિધિ-વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે, રમા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે હાથ જોડીને રમા એકાદશીનું વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો.
 
ત્યારબાદ શુભ મુહૂર્તમાં શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. તેના માટે સૌથી પહેલા ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરો. ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો. ધૂપ લગાવો. રોલી-અક્ષત લગાવો. ફૂલ, ફળ, મીઠાઈ અર્પણ કરો. આ પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને રામ એકાદશીની વ્રત કથા પણ વાંચો. કથા વાંચ્યા કે સાંભળ્યા વિના ઉપવાસ ના રહે. અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા મુજબ દાન કરો.
 

વધુ જુઓ..

આ 5 ઉપાયોથી એક સાથે કંટ્રોલ થશે તમારુ High BP અને Cholesterol, ડોક્ટરનો આ ઉપાય બચાવી લેશે તમારો જીવ

કાશ્મીરી યખની રેસીપી

સાસુ સાથે કેવી રીતે રહેવું ? સંબંધોમાં કડવાશ ઘટાડવા માટે તમે શું કરી શકો છો?

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Happy Birthday Gujarat : મુંબઈમાંથી કઈ રીતે અલગ થયું ગુજરાત અને મહારાષ્ટ્ર ?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments