dhanteras 2023- વર્ષ 2023માં ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરે ઉજવાઈ રહ્યુ છે. ધાર્મિક શાસ્ત્રોના મુજબ ધનતેરસના દિવસે સાંજે 13 દીવા પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા મુજબ આ દિવસે 13 દીવા કુબેરને સમર્પિત કરવા જોઈએ. કારણ કે કુબેર સંપદા, વૈભવ-એશ્વર્ય, ધન, સંપત્તિના સ્વામી માનવામાં આવે છે. આટલુ જ નહી ધનતેરસના દિવસે 13...