Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાઈ બીજ અને લાભપાંચમના શુભ મુહૂર્ત

Updated: બુધવાર, 3 નવેમ્બર 2021 (12:01 IST)
કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. 
 
- ભાઈ બીજની પૂજા સવારે બપોરના 1 કલાક 30 મિનિટથી બપોરના 3 કલાક 45 મિનિટ સુધી કરી શકાય છે.
લાભપાંચમના શુભ મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32  થી 01:47 
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37 
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37  થી 09:12 
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47  થી 03:33, નવેમ્બર 10 
 
- ભાઈ બીજની પૂજા સવારે બપોરના 1 કલાક 30 મિનિટથી બપોરના 3 કલાક 45 મિનિટ સુધી કરી શકાય છે.
 
લાભપાંચમના શુભ મુહૂર્ત
સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32  થી 01:47 
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37 
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37  થી 09:12 
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47  થી 03:33, નવેમ્બર 10 
 

વધુ જુઓ..

શરીરમાં આર્યનની કમી દૂર કરી શકે છે આ સુપરફૂડસ, ડાયેટમાં કરો સામેલ

ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી

કોપરા પાકની રેસીપી

ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

વધુ જુઓ..

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments