Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ

સામગ્રી - 400  ગ્રામ કંડેન્સ મિલ્ક, 200 ગ્રામ ખાંડ, 3 કપ બેસન, 2 ચમચી દૂધ, કેસર, 1 કપ ઘી, કતરરેલા બદામ અને પિસ્તા 

બનાવવાની રીત -  સૌ પ્રથમ બેસન અને દૂધને સારી રીતે મિક્સ કરી ચાળીને 30 મિનિટ માટે ઢાંકીને મુકી દો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમા બેસન નાખીને 10 મિનિટ સુધી સેકો. 

મિશ્રણને સતત હલાવતા તેમા કંડેન્સ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ સુધી હલાવતા રહો અને ઘટ્ટ થતા સુધી થવા દો. ત્યારબાદ તેમા કેસર નાખો અને વાસણ ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને ઉપરથી કતરેલા બદામ અને પિસ્તા નાખી દો. જ્યારે આ ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments