Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રેંડશિપ ડે નિબંધ

Updated: રવિવાર, 4 ઑગસ્ટ 2024 (08:39 IST)
Happy Friendship Day- દર વર્ષે ઓગસ્ટ મહીનાના પહેલા રવિવારે ભારતમાં ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
 
જો સાચો મિત્ર મળી જાય તો સમજી કે તમને અસલી સંપતિ કમાવી લીધી. દોસ્તી તે એક સુંદર સંબંધ છે જે જન્મથી તમને નથી મળતો. તેને અને પોતે પસંદ કરીએ છે અને દરેક કોઈના જીવનમાં આ ખૂબ ખાસ હોય છે. સાચો મિત્ર જીવનના દરેક વળાંક પર તમારી સાથે ખભે ખભા મિલાવીને ઉભો રહે છે. તમે સાચા મિત્રની સાથે તે સીક્રેટ શેયર કરી શકો છો જેના વિશે તમે સગા લોકો પણ નથી જાણતા. મિત્રતાના આ ઉત્સવને ઉજવવા માટે દર વર્ષે ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
 
ભારતમાં ફ્રેડશિપ ડે ઓગસ્ટ મહીનાના પ્રથમ રવિવારે ઉજવાય છે. 
 
ફ્રેડશિપ ડે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. અમે જણાવી છે ઈતિહાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકો અને દેશના વચ્ચે ખૂબ દુશ્મની વધી ગઈ હતી. લોકો એક બીજાથી ઘૃણા કરતા હતા. ત્યારે 1935માં અમેરિકી સરકારએ ફ્રેડશિપ ડેની શરૂઆત કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે સંડેના દિવસે લોકોની રજા હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ઈંજાય કરી શકે છે.
 
ઘણા દેશોમાં જુદો રિવાજ
ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેડશિપ ડે ઉજવાશે. પણ કેટલીક જગ્યાઓ પર તેને ઓગસ્ટના પ્રથમ નહી પણ બીજા રવિવારે ઉજવાય છે. ઓહાયોના ઓર્બલિનમાં 8 એપ્રિલએ ફ્રેડશિપ ડે ઉજવાય છે.
 
શું કરીએ છે આ દિવસે
ફ્રેડશિપ ડે ઉજવવાનો ચલન આમ તો પશ્ચિમી દેશોથી શરૂ થયું, પણ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવાઓના વચ્ચે ખૂબ પાપ્યુલર થઈ રહ્યું છે. ગ્રીટિંગ કાર્ડ, સોશલ મીડિયા અને એસએમએસથી લોકો એક બીજાને આ દિવસ પર શુભેચ્છા આપે છે અને આખું જીવન સાચી મિત્રતાનો વચન લઈએ છે.
 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર અડધી સદી: પ્રથમ T20I માં ઝિમ્બાબ્વે સામે ભારતનો 7 વિકેટે વિજય

ગુજરાતમાં પૂરનું સંકટ: 1,200 રસ્તા બંધ અને શાળાઓમાં રજા, PM મોદીની CM સાથે વાતચીત, કેન્દ્ર આપશે તમામ મદદ

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

વધુ જુઓ..

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments