Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friendship Day 2020: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન

શનિવાર, 1 ઑગસ્ટ 2020 (10:51 IST)
મિત્રો દરેક માણસના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. તેથી કહેવાય છેકે દરેક પાએ એક મિત્ર એવો હોવો જોઈએ જેની સાથે તે દરેક વાત શેયર કરી લે.  પણ એ પણ જાણી લો કે જો દોસ્તીના આ સંબંધમાં એક હળવી દરાર પણ આવી જાય તો તે તૂટવાની કગાર પર આવી જાય છે.  આ કેટલીક એવી વાતો છે જે મિત્રો વચ્ચે અંતર લાવી દે છે. 

દોસ્તી પર શાયરી
 
- રૂપિયા કોઈપણ દોસ્તીમાં દરાર નાખી શકે છે. તેથી દોસ્તીમાં પૈસાને ન આવવા દો.  પૈસાને લઈને જે પણ વાતો છે તેને સમય રહેતા ક્લીયર કરી લો. 
- દરેક કામ માટે દોસ્ત પર નિર્ભર રહેવુ એ ઠીક નથી. તમારા કામ જાતે કરો. 
- દરેક હાલતમાં મિત્ર પર વિશ્વાસ કરો. જો તેના વિશે કંઈ ખબર પડે છે તો શક ન કરો. તમારા વિશ્વાસને કાયમ રાખો. 
- ભલે તમે કેટલાય વ્યસ્ત કેમ ન હોય મિત્રોને બિલકુલ ઈગ્નોર ન કરશો.  તેમને સમજો. તેમના પર ગુસ્સે ન થશો. ન તો તેમના પર તમારા વિચારો લાદવાની કોશિશ કરજો 
 
મૈત્રીને સેલીબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ રવિવારે એટલે કે 4  ઓગસ્ટના રોજ ફ્રેડશિપ ડે છે. 
 
આમ તો ફ્રેડશિપ ડે ઉજવવાની શરૂઆત પશ્ચિમ દેશોએ કરે હતી પણ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓ વચ્ચે આ દિવસ ખૂબ પોપુલર થઈ રહ્યો છે. ગ્રીટિંગ કાર્ડ,. સોશિયલ મીડિયા અને એસએમએસના દ્વારા લોકો એકબીજાને આ દિવસે શુભેચ્છા પાઠવે છે. અને આખી જીંદગી સાચી દોસ્તી નિભાવવાનુ વચન લે છે. 
 

વધુ જુઓ..

મંગેતર સિયા અને તેના પ્રેમીએ કેતનની હત્યા કેવી રીતે કરી? પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, વધુ જાણો અહીં.

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

દિલ્હી-એનસીઆરમાં ધૂળની વાવાઝોડાએ જોરદાર ગરમીથી થોડી રાહત આપી

પુલ પત્તાના ઘરની જેમ તૂટી પડ્યો, ઉપરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું; અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

IPL: ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ ઘર વાપસી, કુલદીપ યાદવ LSGમાં જોડાયો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments