Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friendship Day 2021 : આ રવિવારે ઉજવાશે દોસ્તીનું સૌથી મોટું સેલિબ્રેશન, 84 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત

બુધવાર, 28 જુલાઈ 2021 (19:26 IST)
દોસ્તીના રિશ્તા એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. 
આ અઠવાડિયે રવિવારે ફ્રેડશિપ ડે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. અમે જણાવી છે ઈતિહાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકો અને દેશના વચ્ચે ખૂબ દુશ્મની વધી ગઈ હતી. લોકો એક બીજાથી ઘૃણા કરતા હતા. ત્યારે 1935માં અમેરિકી સરકારએ ફ્રેડશિપ ડેની 
 
 શરૂઆત કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે સંડેના દિવસે લોકોની રજા 
 
હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ઈંજાય કરી શકે છે. 
 
ઘણા દેશોમાં જુદો રિવાજ 
ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેડશિપ ડે ઉજવાશે. પણ કેટલીક જગ્યાઓ પર તેને ઓગસ્ટના પ્રથમ નહી પણ બીજા રવિવારે ઉજવાય છે. ઓહાયોના ઓર્બલિનમાં 8 એપ્રિલએ ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
 
શું કરીએ છે આ દિવસે 
ફ્રેડશિપ ડે ઉજવવાનો ચલન આમ તો પશ્ચિમી દેશોથી શરૂ થયું, પણ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવાઓના વચ્ચે ખૂબ પાપ્યુલર થઈ રહ્યું છે. ગ્રીટિંગ કાર્ડ, સોશલ મીડિયા અને એસએમએસથી લોકો 
 
એક બીજાને આ દિવસ પર બધાઈ આપે છે અને આખું જીવન સાચી મિત્રતાનો વચન લઈએ છે. 
 

વધુ જુઓ..

કરુર નાસભાગના પીડિતોને તમિલનાડુ સરકાર નોકરી આપશે, મદ્રાસ હાઈકોર્ટનો શું નિર્ણય છે?

ચીનની જૂતા ફેક્ટરીમાં ભયાનક આગ, 28 લોકો બળી જવાથી મોત, સામે આવ્યો ખતરનાક Video

ટીમ ઈંડિયા પર હવે નંબર-1 રૈકિંગ ગુમાવવાનુ સંકટ, ઈગ્લેંડ 5 મી ટી20 મેચ જીતતા જ ટૉપ પર કરી લેશે કબજો

જો ચંપત રાય અને અનિલ મિશ્રા નહીં, તો રામ મંદિર માટે VIP દર્શન પાસ કોણ જારી કરશે? હવે આ જ જવાબદાર છે.

સુરતમાં પૂર બાદ એક્શન મોડ: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને તાત્કાલિક કેશડોલની ચૂકવણી

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments