Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી ગણેશના ગાયત્રી મંત્રથી દરેક કામના પૂર્ણ કરો

ગણેશ ગાયત્રી મંત્રથી મેળવો દરેક પ્રકારની સિદ્ધિ

ગણેશોત્સવના દસ દિવસોમાં પણ શ્રી ગણેશની વિશેષ મંત્રોથી પૂજા એકદમ ફળદાયી માનવામાં આવી છે. આ દિવસોમાં તેમની પૂજા વિઘ્ન અને સંકટોથી બચાવીને જીવનના દરેક સપના અને ઈચ્છાઓ ને પૂરી કરનારા માનવામાં આવે છે.

ગણેશ ઉત્સવના દસ દિવસ સુધી રોજ કે દરેક બુધવારે કેવી રીતે કયા વિશેષ મંત્રોથી શ્રી ગણેશની પૂજા કરશો

- સવારે સૂર્યોદય પહેલા જાગો અને સ્નાન કરો

- ઘર કે ઘરના મંદિરમાં પીળા વસ્ત્ર પહેરી શ્રી ગણેશની પૂજા સિંદૂર, દૂર્વા, ગંઘ, અક્ષત, અબીલ, ગુલાલ, સુગંધિત ફૂલ, જનોઈ, સોપારી, ઋતુ મુજબના ફળ અને નૈવેદ્યમાં લાડુ અર્પણ કરીને કરો.

- પૂજા પછી પીળા આસન પર બેસીને નીચે લખેલા શ્રી ગણેશના મંત્રથી પૂજા સંપન્ન કરો.

ગણેશ ગાયત્રી મંત્ર

એકદત્તાય વિદ્યહે, વક્રતુળ્ડાય ધીમહિ, તન્નો દતી પ્રચોદયાત
મહાકર્ણાય વિદ્યહે, વક્રતુળ્ડાય ધીમહિ, તન્નો દતી પ્રચોદયાત
ગજાનનાય વિદ્યહે, વક્રતુળ્ડાય ધીમહિ, તન્નો દતી પ્રચોદયાત

વધુ જુઓ..

માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો 'મસાલા બ્રેડ પોહા' તૈયાર કરો.

Chabeel Drink- પંજાબનું આ પરંપરાગત ઠંડુ પીણું ગરમીથી રાહત આપે છે

ડાયાબિટીસના દર્દી માટે દિવસનો સૌથી ખતરનાક સમય કયો હોય છે? જાણો તેનાથી બચવા માટે ની 5 સરળ રીતો

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

વધુ જુઓ..

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments