Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન

સોમવાર, 5 જુલાઈ 2021 (21:29 IST)
5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન 
તાજેતરમાં ઘણા મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર લોકોએ કહ્યુ કે 5G ટેક્નીકના ટેસ્ટિંગના કારણે કોરોના વાયરસ તીવ્રતાથી ફેલાઈ રહ્યો હતો અને કોરોના વાયરસના ઉત્પતિનો પણ કારણ 5G ટેકનીક છે. આ પ્રકારની ખબરો દરેક સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર 5Gની ટેકનીકને લઈને ફેલી રહી છે. તો શુ સાચે 5G ના કારણે થઈ રહી છે મૌત આવો જાણો શું છે. 
 
5 G તકનીતથી સંકળાયેલી આ ખબરો ભ્રામક છે આ અટકળો વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશન એટલે કે ડબ્લ્યૂએચઓએ એક આધિકારિક જાણકારી લોકોની સાથે શેયર કરી છે. તેણે કીધું છે કે કોરોના વાયરસના 
સંક્રમણ તે દેશોમાં પણ છે. જ્યાં અત્યારે સુધી 5 G ની નેટવર્ક ટેસ્ટિંગ સુધી નથી કરાઈ છે અને ન ત્યાં અત્યાર સુધી 5 G નો મોબાઈલ નેટવર્ક સ્થાપિત કરાયુ છે પછી અણ ત્યાં પગ પસારી રહ્યુ છે તેથી 5 G 
કોરોનાથી કોઈ સંબંધ નથી. 
જ્યારે 5 G ની નવી તકનીક પૂર્ણ રીતે કાર્ય કરવા લાગશે ત્યારે સંપૂર્ણ વિશ્વમાં એક જુદો જ વિકાસની લહેર દોડવુ શરૂ કરશે. આ તકનીકના ભારત આવી જવાથી અમારા દેશનો વિકાસ વધુ તીવ્રતાથી થશે. અને 
નવા-નવા રોજગારના અવસર લોકોને પ્રાપ્ત થશે.  

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments