Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - દૂધીના છાલટા સ્કીન ગ્લોમાં લાભકારી

બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:00 IST)
દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા અને રસના પણ અનેક ફાયદા છે.  કાર્બોહાઈટેકની ઉપલબ્ધતાથી આ સહેલાઈથી પચી જાય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભકારી છે. 
 
ત્વચા - દૂધીના તાજા છાલટાને વાટીની તેનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
તળિયામાં બળતરા - દૂધીને કાપીને પગના તળિયે મસળવાથી પગની ગરમી અને બળતરા દૂર થાય છે. 
 
પેટ રોગ - દૂધીને ધીમા તાપ પર શેકીને ભુર્તુ બનાવી લો. તેનો રસ નિચોડી સાકર મિક્સ કરીને પીવાથી લિવરના રોગોમાં લાભ થશે. 
ઝાડા - બાફેલી દૂધીનુ રાયતુ ખાવાથી ઝાડામાં આરામ મળે છે 
 
દવાની જેમ પ્રયોગ 
 
દાંતનો દુખાવો - 75 ગ્રામ દૂધી અને 20 ગ્રામ લસણ વાટીને એક લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધુ રહી જાય તો ચાળીને કોગળા કરો. 
 
બવાસીર - છાલટાને છાયડામાં સુકવીને વાટી લો. રોજ સવાર સાંજ  એક ચમચી ઠંડા પાણી સાથે ફાંકી લો.  
 

વધુ જુઓ..

ભારતે ઈગ્લેંડને પહેલી ODI માં 6 વિકેટે હરાવ્યું, કપ્તાન શુભમન, અક્ષર અને સુંદરે મારી હાફસેન્ચુરી

કોણ છે ગુરનૂર બ્રાર, જેણે પહેલી વનડેમાં જ અંગ્રેજોના કેમ્પમાં મચાવી ખલબલી

સફર દરમિયાન શરૂ થઈ પ્રેમકથા, મંદિરમાં લીધા સાત ફેરા, પછી એક ફોન કોલે બદલી નાખ્યું બધું

સેમસંગ અને વિવોએ આ મોડેલોની કિંમતોમાં વધારો કર્યો છે, જેના કારણે ફોન પહેલા કરતા મોંઘા થઈ ગયા છે, યાદી તપાસો

ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાતમાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI પર લાગશે પ્રતિબંધ

વધુ જુઓ..

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

આગળનો લેખ
Show comments