Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Care - ગોરા થવુ હોય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Updated: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (11:02 IST)
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ થાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય 
 
સંતરાના પાવડર 
 
જે રીતે સંતરા ફળ ખાવામાં ઘણા રોગોથી છુતકારો આપે છે એમ જ એના છાલટા  ખૂબસૂરતી માટે લાભકારી છે. એના માટે સંતરાના છાલટાને ધૂપમાં સુકાવીને વાટી લો. અઠવાડિયામાં બે ત્રણ ચમચી પાવડરમાં થોડા દહીં કે દૂધ મિક્સ કરી ચેહરા પર લગાડો. 30 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો. 

ટોનિંગ  ફંડા
રાતમાં સૂતા પહેલા ચેહરાને ટોનર લગાવતા ના ભૂલો. આવું રોજ કરવાથી ચેહરામાં કસાવટ આવે છે અને ચેહરા ચમકી ઉઠે છે. 

નીંબૂના રસ 
જો તમારા ચેહરા પર ડાઘ છે તો એનાથી છુટકારો મેળવવા તમે મોંઘી ક્રીમ લગાડો છો જેથી તમે સુંદર થઈ જાઓ પણ આવું નહી થાય છે. આથી તમે ઘરે નીંબૂના ઉપયોગ કરી શકો છો. એના માટે રોજ નીંબૂને કાપીને ચેહરા પર ઘસો. અને 30 મિનિટ પછી એને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરા પર નિખાર આવશે. 
 

દહીં
દહીં જે રીતે ખાવમાં લાભકારી હોય છે એને ખાવાથી ઘણા રોગોથી છુટકરો મળે છે. એ જ રીતે ત્વચા માટે પણ ઘણા લાભકારી છે. એના માટે દહીં ને ફેંટીને ચેહરા પર લગાડો . થોડા સમય પછી  ચેહરાને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરામાં ચમક આવી જશે. 
 

ગાજર માસ્ક 
સેહત બનાવા માટે  ગાજર પણ તમારી સુંદરતાને પણ નિખારશે.એના માટે ગાજરને પાતળું વાટીને પછી આ પેસ્ટને ચેહરા પર લગાડો અને સૂકયા પછી એને સાફ પાણીથી ધોઈ લો. 
 

વધુ જુઓ..

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments