Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કિન ટોન મુજબ ચહેરા પર આ રીતે લગાવવી હળદર, 2-3 ઉપયોગમાં ગ્લો જોવાશે

Updated: સોમવાર, 24 મે 2021 (17:09 IST)
કહીએ છે કે કોઈ પણ વસ્તુનો અધૂરો જ્ઞાન તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે ખાસ કરીને ખાવા-પીવા અને બ્યુટી કેયર પ્રોડ્ક્ટને આખી જાણકારી પછી જ ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને કાચી 
હળદરના એવા બ્યુટી ટીપ્સ જણાવીશ જેનો ઉપયોગથી  તમે તમારા ચહેરા પર નિખાર લાવી શકો છો. આ ઉપાયને ઉપયોગ કરવાથી પહેલા તમારી સ્કિન ટોન વિશે પણ જરૂર જાણી લેવા જોઈએ. 
 
ઑયલી સ્કિન માટે 
તમરી સ્કિન જો ઑયલી છે તો તમને કાચી હળદરનો એક ટુકડો લઈને તેને છીણી લો. ઝીણી છીણેલી હળદરને બે ચમચી ચણાના લોટમાં ગુલાબજળની સાથે મિક્સ કરી લો.   હવે તૈયાર પેસ્ટને 20 મિનુટ સુધી 
ચહેરા પર લગાવો. જ્યાર આ પેક હળવુ સૂકી જાય તો હળવા હાથથી રગડતા આ પેકને છુડાવી લો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો અને તમારી રેગ્યુલર ક્રીમ કે મૉશ્ચરાઈજર અપ્લાઈ કરી લો. અઠવાડિયામાં 3 
વાર આ પેક ચહેરા પર લગાવો. વધારે વાર પણ લગાવી શકો છો પણ ઓછામાં ઓછા 3 વાર જરૂર આવુ કરવું. તમને ઑઈલી સ્કિનથી છુટકારો મળશે અને તમારી સ્કિનથી ખીલ- ફોલ્લીની સમસ્યા અને જૂના ડાઘ 
પણ દૂર થઈ જશે. 
 
ડ્રાઈ સ્કિન માટે 
ધુળેલી કાચી હળદરને નાના ઝીણું છીણી લો. જ્યારે આ આશરે એક ચમચી થઈ જાય તો હળદરને એક વાટકીમાં રાખી લો અને તેમાં ઉપરથી એક ચમચી મલાઈ નાખી દો. હવે હળદર અને મલાઈને સારે રીતે 
મિક્સ કરો અને પછી આંગળીથી ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ પછી આંગળીઓને સર્કુલર મોશન એટલે કે ઘડિયાલના સૂઈજી જેમ ફેરવતા ચહેરા અને ગરદનની મસાજ કરવી. તેમાથી તમારી 
સ્કિનની ડેડ સેલ્સ નિકળવાની સાથે પોર્સથી ત્વચાને પૂરતો પોષણ આપવામાં મદદ મળશે. તમે આશરે 10 મિનિટ સ્કિનની આ રીતે  મસાજ કરવી અને હૂંફાણા પાણીથી ચહેરો ધોઈ લો. 

વધુ જુઓ..

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા પ્રભાવક સામે શૂન્ય એફઆઈઆર નોંધાઈ, કેસ મૈસુર ટ્રાન્સફર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments