Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

રવિવાર, 9 ડિસેમ્બર 2018 (10:04 IST)
આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક  સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
 
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે. 

વધુ જુઓ..

રાઘવ ચઢ્ઢાને ભાજપ તરફથી પુરસ્કાર મળ્યો છે, રાજ્યસભાએ તેમના પક્ષમાં જોડાવાને મંજૂરી આપી છે. તેમણે છ અન્ય સાંસદો સાથે AAP છોડી દીધી હતી.

27 April Gold Silver Price - શું સોનું મોંઘુ થયું છે કે સસ્તું? 27 એપ્રિલના નવીનતમ ભાવ તપાસો.

માલીના કાટી મિલેટ્રી બેસ પર મોટો આંતકી હુમલો, દેશના રક્ષા મંત્રી સાદીયો કૈમારાનું મોત, શહર પર વિદ્રોહીઓની કબજીયાત

બંગાળમાં ટીએમસીને લોકો પંસદ કરે છે... મતદાન કરવા ગુજરાત આવેલ યુસુફ પઠાણે કરી મોટી ભવિષ્યવાણી

ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન: "લક્ષ્મી બનો, કાલી બનો, પણ ક્યારેય બુરખાવાળી ના બનશો"

વધુ જુઓ..

Mohini Ekadashi: મોહિની એકાદશી પર કરો તુલસી સાથે જોડાયેલ આ 4 ઉપાય, ભગવાન વિષ્ણુ ખુશીઓથી જીવન ભરી દેશે

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aaj Nu Panchang- આજનુ પંચાગ -27 એપ્રિલ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

આગળનો લેખ
Show comments