Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Care Tips: પરફેક્ટ શેપમાં રહેશે આઈબ્રો, માત્ર અજમાવો આ સરળ ટિપ્સ

મંગળવાર, 7 માર્ચ 2023 (11:05 IST)
Beauty Care Tips:  આજે અમે તમારા માટે આઈબ્રોની દેખરેખ કરવાની ટિપ્સ લઈને આવ્યા છે જેને અજમાવીને તમારી આઈબ્રોની શેપ સારી રહે છે તો ચાલો જાણીએ છે આઈબ્રોની દેખરેખ કરવાની રીત 
eyebrow care tips: સુંદર જોવાવા માટે તમે શું નથી કરતા મોંઘા-મોંઘા મેકઅપ પ્રોડ્ક્ટસથી લઈને સ્કિન કેયર સુધી અજમાવો છો પણ  આ સિવાય આઈબ્રોજની કેયર કરતા ભૂલી જાઓ છો અને માત્ર આઈબ્રોની ગ્રોથ વધતા થ્રેડિંગ કરાવી લો છો પણ આઈબ્રોઝની દેખરેખ માટે માત્ર થ્રેડિંગ કરાવવી સારુ નથી. તેથી આજે અમે તમારા માટે આઈબ્રોની દેખભાલ કરવાના ટિપ્સ લઈને આવ્યા છે જેને અજમાવીને તમારી આઈબ્રોની શેપ સારી રહેશે તો ચાલો જાણીએ આઈબ્રોની દેખભાલ કરવાની રીત 
 
ન તોડવુ વાળ 
ઘણી વાર તમને અચાનકથી તમારે કોઈ ફંક્શનમાં જવું પડશે, આવી સ્થિતિમાં તમે ઉતાવળમાં થ્રેડીંગ કરાવવાનું ભૂલી જાવ. પછી તમે ટ્વીઝરની મદદથી ભમરના વધારાના હાલના વાળ તોડી નાખો. પરંતુ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ, તે તમારી ભમરનો આકાર બગાડી શકે છે. આ સિવાય તમને તેનાથી વાળ તૂટવાથી થતો મનાતો થઈ શકે છે. 
 
આઈબ્રો કીમ વાપરો  
જેમ ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખવા જરૂરી છે, તેવી જ રીતે આઈબ્રોના વાળને પણ મોઈશ્ચરાઈઝેશનની જરૂર છે. આ તમારી આઈબ્રોના વાળને સૂકા અને તૂટતા અટકાવે છે. આ માટે, તમે બજારમાં ઘણી મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ સરળતાથી મેળવી શકો છો.

વધુ જુઓ..

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એયરપોર્ટ પર શરૂ થઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, દુનિયાએ લીધો રાહતનો શ્વાસ

PM નરેન્દ્ર મોદીના 'ઝાલમુડી' વાળી 10 ની નોટ લેવા માટે મચી હોડ, 1 લાખ રૂપિયા સુધી લાગી બોલી, દુકાનદાર આપવા માટે નથી તૈયાર

શું હવે કામ નહિ કરે તમારું Paytm UPI, તમારા પૈસાનું શું થશે, RBI એ પેટીએમનું લાઈસન્સ રદ્દ કર્યા બાદ શું થશે સમજો

18 બોલમાં એક પણ બાઉન્ડ્રી ન આવી - શુભમન ગિલે બતાવ્યું RCB સામે ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

વધુ જુઓ..

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments