Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં Glowing Skin માટે ચેહરા પર લગાવો બરફ

બુધવાર, 27 માર્ચ 2019 (14:36 IST)
ગર્મીના મૌસમમાં ત્વચાનો ખાસ ધ્યાન રાખવુ પડે છે. કારણકે પરસેવાના કારણે ચેહરા પર ખીલ અને ઘણી બીજી સમસ્યાઓ થઈ જાય છે. તેથી ચેહરા પર બરફના ઉપયોગ કરવું જોઈએ. તેનાથી ઠંડક પણ મળશે અને સ્કિનને ફાયદો પણ થશે. ચેહરા પર બરફ લગાવવાથી પિંપલ્સની સમસ્યા ઠીક થઈ જાય છે. 
1. ઑયલી સ્કિન 
ગર્મિઓમાં હમેશા પરસેવાના કારણે સ્કિન ઑયલી થઈ જાય છે. તેથી ત્વચા પર બરફ લગાવે જોઈએ. તેના માટે આઈસ કયૂબને કોઈ કપડામાં લપેટીને ચેહરા પર 
 
લગાવો જેનાથી સ્કિનના ખુલેલા પોર્સ પણ બંદ થશે અને એક્સ્ટ્રા ઑયલ પણ ઓછું થશે. 
 
2. પિંપલ્સ 
ગર્મીથી ચેહરા પર પિંપલ્સની સમસ્યા થઈ જાય છે અને તે સમયે ખીલ પર બરફ લગાવો જેનાથી એક જ રાતમાં જ  આ ઠીક થઈ જશે. 
 
3. ગ્લોઈંગ સ્કિન 
ખીરા, મધ અને લીંબૂંનો રસને મિક્સ કરી તેને આઈસ ટ્રેમાં જમાવો. તેને ચેહરા પર લગાવાથી ત્વચા નિખરે છે. 
 
4. ડાર્ક સર્કલ 
ઘણી મહિલાઓની આંખો નીચે કાલા ઘેરા થઈ જાય છે. તેના માટે ગ્રીન ટીને પાણીમાં ઉકાળી અને ઠંડું થતા આઈસ ટ્રેમાં જમાવો. આ આઈસ ક્યૂબ્સને આંખો નીચે લગાવવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. 
 
5. કરચલીઓ 
વધતી ઉમરમાં કરચલીઓ સામાન્ય વાત છે. પણ ઘણી મહિલાઓને સમયે પહેલા જ આ સમસ્યા થઈ જાય છે. તેથી બરફને વાટીને તેને કપડામાં નાખી ચેહરા પર લગાવો આવું રેગુલર કરવાથી બહુ જલ્દી કરચલીઓ ઓછી થશે.
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments