Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makeup Tips: Monsoon માં મેકઅપ લાંબા સમય સુધી ફિક્સ રાખવા માટે અજમાવો આ ટિપ્સ નહી પડશે ટચઅપની જરૂર

Updated: સોમવાર, 18 જુલાઈ 2022 (16:34 IST)
Monsoon Makeup Tips- માનસૂનના દરમિયાન હમાવામમાં હ્યુમિડીટી વધી જાય છે. હ્યુમિડીટીના કારણે શરીરમાંથી પરસેવો વધારે આવે છે. તેમજ મેકઅપ પણ ચેહરાથી વહી જાય છે. એવુ નથી કે માનસૂનમાં મેકઅપ કરવો અશક્ય છે. કેટલીક ખાસ ટિપ્સની મદદથી તમે મેકઅપને ટકાઉ બનાવી શકો છો. અમે તમને જણાવી રહ્યા છે કે તમે માનસૂનમાં કઈ રીતે તમારા મેકઅપને ફિક્સ રાખી શકો છો. 
 
મેકઅપ લગાવતા પહેલા બરફ લગાવો 
માનસૂનના દરમિયાન સ્કિન સ્ટીકી થઈ જાય છે જેના કારણે મેકઅપ ચેહરા પર ટકતો નથી તેથી મેકઅપને ટકાઉ બનાવવા માટે પહેલા તમારી સ્કિનને તૈયાર કરવી પડશે. 
 
તેના માટે મેકઅપ લગાવતા પહેલા તમે બરફના ટુકડાથી ચેહરા પર 15 મિનિટ પહેલા માલિશ કરવી. આવુ કરવાથી સ્કિન ઠંડી રહેશે અને મેકઅપ લગાવતા પર તે લાંબા 
 
સમય સુધી ટકશે. 
 
પ્રાઈમરનો ઉપયોગ કરવો 
માનસૂનના દરમિયાન મેકઅપને ટકાઉ બનાવવા માટે તમે પ્રાઈમરનો ઉપયોગ કરવો. પ્રાઈમર લગાવવાથી ચેહરા પર મેકઅપ લાંબા સમય સુધી ટકશે. 
 
માનસૂનમાં લગાવો પાવડર ફાઉંડેશન 
માનસૂનમાં તમે લિક્વિડ ફાઉંડેશન લગાવવાની જગ્યા પાવડર ફાઉંડેશન લગાવો. તેનાથી સ્કિનમાં સ્ટીકીનેશ નહી થાય. સૌથી પહેલા ચેહરાને માઈલ્ડ ક્લીંજરથી સાફ કરવો. પછી માશ્ચરાઈજર લગાવો. ત્યારબાદ પ્રાઈમર લગાવો. તે પછી પાઉડર ફાઉંડેશનને બ્રશની મદદથી આખા ચેહરા અને ગરદન પર લગાવો. જણાવીએ કે પાવડર ફાઉંડેશન પરસેવો શોષી લે છે અને ચેહરાને ડ્રાઈ રાખે છે. 
 
માનસૂનમાં આ રીતે લગાવવી લિપસ્ટીક  
માનસૂનના દરમિયાન તમે એવી લિપસ્ટીક  લગાવવી જે લાંબા સમય સુધી ટકી રહે. તમે મેટ લિપસ્ટીક  લગાવી શકો છો. આ લિસ્પ્ટીક હોંઠને સુંદરનો બનાવે છે સાથે જ લાંબા સમય સુધી હોંઠ પર રહે છે

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments