Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Skin Care Tips : લગાવો લીચીનો પ્રાકૃતિક ફેસપેક ચમકશે ચેહરો

શુક્રવાર, 16 જુલાઈ 2021 (18:39 IST)
લીચી વરસાદનો સીજનલ ફળ છે. લોકો તેને શોખથી ખાય છે તેના સેવનથી ઘણા સ્વાસ્થય લાભ પણ છે. લીચીમાં પાણીની ક્વાંટીટી પણ સૌથી વધારે હોય છે તેમાં રહેલ તત્વ શરીરની સાથે સ્કિનની પણ કાળજી 
રાખે છે. લીચામાં રહેલ વિટામિન સી, બી 6, ફોલેટ, તાંબા, પોટેશિયમ, ફાસ્ફોરસ, મેગ્નીશિયમ અને મેગ્જીન જેવા ખનિજ તત્વ હોય છે.  તેના દરરોજ સેવનથી તમારી વધતી ઉમ્ર પર પણ પૂર્ણ વિરામ લાગી જાય છે. લીચી ખાવાથી સ્કિનમાં કસાવ પણ આવે છે સાથે જ શારીરિક વિકાસમાં પણ મદદ કરે છે. ખાવાથી ઘણા લાભ જાણ્યા પણ શું તમે જાણો છો લીચીનો ફેસપેક પણ લગાવી શકાય છે. જી હા તેના ફેસપેક લગાવવાથી ચેહરો નિખરી જશે. કારણ કે તેમાં રહેલ પોષક તત્વ તમારા ચેહરાના ગ્લો વધારે છે. તો આવો જાણીએ લીચીના ફેસપેક કેવી રીતે બનાવીએ અને તેનાથી થતા ફાયદા. 
 
 સામગ્રી 
- 4 લીચી અને 1 પાકેલુ કેળુ 
વિધિ- બન્નેને સારી રીતે મિક્સ કરી લો અને ચેહરા પર 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ નાર્મલ પાણીથી ચેહરાને ધોઈ લો. અને હળવા હાથથી નેપકિનની મદદથી  લૂંછો. જો તમને તમારી ત્વચા સૂકી લાગે તો 
 
હળવુ ક્રીમ લગાવો. 
 
લીચી ફેસપેક લગાવવાના ફાયદા
જેમ-જેમ ઉમ્ર વધવા લગે છે સ્કિન ઢીળી થઈ જાય છે લીચીમાં રહેલ એંટીઑક્સીડેંટ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે ચેહરામાં કસાવ પેદા કરે છે. સાથે જ ચેહરા પર ગ્લો વધી જાય છે. આ તમરા સનટેનને ઓછું 
 
કરવામાં મદદ કરશે. સૂર્યની હાનિકારક કિરણોથી બચાવ કરવામાં મદદ કરશે. 

વધુ જુઓ..

અમદાવાદ 149 મી રથયાત્રા - જગન્નાથ મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ, જાણો શુ હોય છે નેત્રોત્સવ વિધિ

સંતોષ દુબે કોણ છે? તે એ માણસ છે જેણે ચંપત રાયની મુશ્કેલીઓ વધારી, SIT ને 75 પાનાના પુરાવા રજૂ કર્યા

26 લોકોનો હત્યારો હાફિઝ સઈદ હવે બચી નહીં શકે, પહેલગામ હુમલા કેસમાં કોર્ટનું કડક વલણ, ટૂંક સમયમાં ભાગેડુ જાહેર થશે

પુત્રીના લગ્નમાં નણંદને ન બોલાવી તો દિયર અને સસરાએ મહિલાની કરી હત્યા, વિદેશમાં નોકરી કરે છે પતિ, બચાવી ન શક્યો

ગુજરાતની ભવ્ય સિદ્ધિ: પાટણની 'રાણકી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને એશિયા લેવલે મળ્યો 'ગોલ્ડ મેડલ

વધુ જુઓ..

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

આગળનો લેખ
Show comments