Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2024: હોળી પછી ચેહરા પર લગાવો આ વસ્તુ, સ્કિન રહેશે હેલ્દી

Updated: બુધવાર, 20 માર્ચ 2024 (14:21 IST)
એલોવેરા જેલ લગાવો 
એલોવેરા જેલ દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે છે. આ જેલ સ્કિન માટે કોઈ વરદાનથી ઓછુ નથી. હોળીના રંગના કારણે સ્કિન ડ્રાઈ થઈ જાય છે. ત્યારે હોળી પછી તમારા ચેહરા પર એલોવેરા જેલના ઉપૌઓગ કરવું એલોવેરા જેલ લગાવવાથી સ્કિન માશ્ચરાઈજ રહેશે અને રંગ પણ જલ્દી દૂર થશે. તેથી તમારા સ્કિન કેયરમાં જરૂર શામેલ કરવું. 
 
નારિયેળ તેલ લગાવો 
નેચરલ ઑયલ સ્કિન માટે ફાયદાકારી હોય છે. હોળીના રંગને હટાવવા અને સ્કિનને હેલ્દી રાખવા માટે નારિયેળ કે બદામના તેલથી ચેહરાની મસાજ કરવી. આ તેલ તમારી સ્કિનને સ્મૂથ બનાવવા ની સાથે સાથે રંગને હટાવવામાં પણ મદદ કરશે. 
 
ફેસ માસ્ક આવશે કામ 
ત્વચા પર ફેસ માસ્કનો ઉપયોગ થાય છે. ત્વચાના પ્રકાર પ્રમાણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. હોળીના રંગોથી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે ફેસ માસ્ક લગાવો. પપૈયા અને મધથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ પણ ફાયદાકારક રહેશે.

વધુ જુઓ..

મહારાષ્ટ્રમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ચાર લોકો સવાર હતા; લાંબા સમય સુધી ચક્કર લગાવી રહ્યા હતા

ઓમાનમાં દુ:ખદ અકસ્માત! ભારતીયોને લઈ જતું વાહન પલટી ગયું, એકનું મોત, નવ ઘાયલ

ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 20 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

સરકારી શાળા પર "દેખાવ"નો આરોપ લગાવવા બદલ અભિજીત દિપકે અને અન્ય પાંચ લોકો સામે કેસ દાખલ

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં લેપટોપ વિસ્ફોટ, આગ ભભૂકી; 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ

વધુ જુઓ..

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

આગળનો લેખ
Show comments