Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરા પર રહેલ રેશેજથી છુટકારો અપાવશે આમલી અને પ્રોબ્લેમ્સ પણ થશે ઓછી..

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (15:28 IST)
ભારતીય ખાવામાં ખાટી-મીઠી સ્વાદમાં જુદી છે આમલી. આ ભોજનને ચટપટો જ નહી પણ સ્વાદિષ્ટ પણ બનાવી નાખે છે. તેની સાથે સ્વાસ્થય લાભ પણ છે અને બ્યૂટી બેનિફિટસની વાત કરો તો એ પણ ખૂબ છે. આજે અમે તમને આમલીથી થનાર સૌંદર્ય લાભાઅ વિશે જણાવીશ જે કોઈને ખબર નહી હશે... 
રેશેજ હટાવીએ
તડકા અને પ્રદૂષણના કારણે સ્કિન પર રેશેજ જોવા લાગે છે. જેને આમલીની મદદથી હટાવી શકાય છે . 
ઉપયોગ કરવાનો તરીકો 
100 મિલી પાણીમાં 30 ગ્રામ આમલી ગર્મ કરો. પછી તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરી અને ચેહરા પર લગાવો. અડધા કલાક પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
ડાર્ક સર્કલ 
ડાર્ક સર્કલની સમસ્યા ખૂબ મહિલાઓની હોય છે. તેનાથી છુટકારો મેળવવું ખૂબ મુશ્કેલ છે પણ અશકય નથી. જો તમે વગર મેહનત કર્યા ડાર્ક સર્કલસથી છુટકારો મેલવવા ઈચ્છો છો તો આમલીનો ઉપયોગ કરો. 

ઉપયોગ કરવાનો ઉપાય 
આમલીને પાણીમાં મિક્સ કરી પલાળી દો. તેમાં મધ એક ચપટી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ડાર્ક સર્કલ્સ પર લગાવો. કેટલાક દિવસોમાં ડાર્ક સર્કલ્સ રિમૂવ થશે. 
ડાઘ-ધબ્બા હટાવો
આમલી ઘાને જલ્દી ભરવાનો કામ કરે છે. તેનાથી ચેહરા પર રહેલ ડાઘ-પણ ઓછા હોય છે. 
 

 
ઉપયોગ કરવાનો તરીકો 
જો ચેહરા પર કોઈ એલર્જી કે ડાઘ નજર આવે તો આમલી અની લીમડાને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી ચેહરા પર લગાવો. 
ખરતા વાળ ઓછા 
આમલી વાળને વિટામિન C આપે છે જેનાથી વાળનો ખરવું ઓછું હોય છે. 
 
ઉપયોગ કરવાનો તરીકો 
રાત્રે આમલીને પાણીમાં પલાળી રાખો. પછી સવારે ઉઠીને આમલીના પલ્પને વાળમાં લગાવો અને થોડી વાર પછી તેને પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો. વાળનો ખરવું ઓછું થશે. 
 

વધુ જુઓ..

1 જૂનથી લાગુ થશે આ 6 મોટા નાણાકીય ફેરફારો, સીધી અસર પડશે તમારા ખિસ્સા અને બજેટ પર

2500 કિમી સુધી ફેલાયેલા વાદળોનો ખતરો: ગંભીર ચક્રવાતી તોફાનથી ભારે વરસાદની આગાહી, 15 રાજ્યોમાં 5 દિવસ રેડ એલર્ટ

Marashatra Hooch Tragedy- મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર: 15નાં મોત, અનેકની હાલત ગંભીર થતાં તંત્રમાં હડકંપ

રાજૌરીમાં એન્કાઉન્ટર સાત દિવસથી ચાલી રહ્યું છે; સેના ખાડામાં છુપાયેલા આતંકવાદીઓને શોધીને મારી નાખશે.

ગેસ્ટ હાઉસમાં શારીરિક સંબંધ બાંધીને પ્રેમી ફરાર, યુવતી ગર્ભવતી બનતાં પતિએ પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો...

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments