Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો માસિક ધર્મના સમયે કઈ-કઈ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

Updated: રવિવાર, 28 ઑક્ટોબર 2018 (08:02 IST)
માસિક ધર્મના સમયે પેટમાં  ત્યારે  દુ:ખે છે જ્યારે ગર્ભાશય અને પેટની માંસપેશીઓ માસિક ધર્મના સમયે નીકળતા પદાર્થને બહાર ધકેલે છે. જ્યારે શરીરમાં આ રીતનું સંકુચન થાય છે. ત્યારે ક્રેમ્પ્સ આવે છે અને  એવું જોવાય છે કે જે મહિલાઓમાં ગ્લેંડસ હાર્મોન  જેવા તત્વ સ્તરથી વધારે હોય છે.  એમને માસિક ધર્મના સમયે વધારે દુ:ખાવો થાય છે. જો તમને હમેશા  આવો દુ:ખાવો થાય છે તો બીજી વાર માસિક ધર્મના સમયે આ ખાદ્ય પદાર્થોની જે યાદી આપી છે, તેનુ સેવન માસિક ધર્મના સમયે ન  કરવું જોઈએ. આવો જોઈએ પીરિયડસના દુ:ખાવામાં તરત રાહત અપાવે એવો  આ એક ઘરેલૂ ઉપાય 

 

1. કેફીન - ચા કૉફી કે સૉફટ ડ્રિકંસમાં ભેળવાતા કેફીન નુકશાનદાયક હોય છે અને આ માસિક ધર્મના સમયે થતા ક્રેમ્પસને વધારી શકે છે. કેફીન માંસપેશીઓને સંકુચિત કરે છે અને માંસપેશીઓમાં તનાવ વધારે છે. જેને  કારણે માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. આથી સારુ રહેશે કે માસિક ધર્મના સમયે કેફીનનું  સેવન ન કરવું . 
2. આલ્કોહલ- માસિક ધર્મના સમયે વધારે આલ્કોહોલનું  સેવન કરવાથી દુ:ખાવો વધી શકે છે અને તમારા નીચલુ  પેટ ફૂલી શકે છે. એવું એ માટે હોય છે કારણકે અલ્કોહોલ મૂત્રવર્ધક હોય છે જેના કારણે માસિક ધર્મના સમયે તમારા શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. 

3. ચોકલેટ- ચોકલેટમાં કેફીન હોય છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવું જોઈએ. આ રક્ત વાહીનીઓને સંકુચિત કરે છે જેના કારણે દુ:ખાવો વધી જાય છે . આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવાની સલાહ અપાય છે. 
4. માંસાહાર - ઘણા અધ્યયનોથી જાણ થઈ છે કે લાલ માંસ ખાવાથી માસિક ધર્મના  સમયે થતો દુ:ખાવો વધી જાય છે. લાલ માંસમાં ઉપસ્થિત અરચિડોનિક એસિડ પ્રોસ્ટેટ ગ્લેંડસને ઉત્તેજિત કરે છે જે માસિક ધર્મના સમયે થતા દુ:ખાવાને વધારે છે. 

5.  દૂધ ઉત્પાદ- દૂધ ઉત્પાદ જેવા દૂધ, યોગર્ટ, માખણ અને ચીઝમાં અરચિડોનિક એસિડ હોય છે જે માસિક ધર્મ  સમયે થતા દુ:ખાવાને વધારે છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવુ. 

 
6.ફરસાણ  - ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ મીઠું વગેરે પદાર્થના સેવન માસિક ધર્મના સમયે ન કરો . આ પદાર્થોમાં વધારે માત્રામાં મીઠું હોય છે જેના કારણે શરીરમાં પાણી એકત્ર થાય છે અને માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધે છે. 

7. અથાણું- નમકીન અને ખાટા પદાર્થ જેમાં અથાણું પણ શામેલ  છે વગેરેમાં સોડિયમ પ્રચુર માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે આથી માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. આથી માસિક ધર્મના સમયે આનુ  સેવન ન કરવું જોઈએ. 
8.ડબ્બાબંદ ખાદ્ય પદાર્થ- તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનનું સ્તરને વધારે છે જ્યારે એસ્ટ્રોજનનું  સ્તર વધારે છે તો ગર્ભાશયમાં અસંતુલન થાય છે જેના કારણે માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. 

9. તળેલા ખાદ્ય પદાર્થ- તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને વધારે છે  જેના કારણે ગર્ભાશયમાં અસંતુલન થાય છે  આ કારણે માસિક ધર્મના સમયે સ્નાયુઓમાં થતી ખેંચ વધી જાય છે. 
10. ખાંડ- ખાંડ સોજાને વધારે છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવું જોઈએ. 

વધુ જુઓ..

Pakistan Fuel Crisis- પાકિસ્તાનમાં રાત્રે 8 વાગ્યા પછી ‘સ્માર્ટ લોકડાઉન’, રસ્તાઓ પર છવાશે સન્નાટો

ગોવા જેની સાથે જોડાયુ છે પીએમ મોદી નુ લક ફેક્ટર - 2004 માં રાજુનામુ નામંજૂર, 2013 માં કૈપેન કમિટિના બન્યા ચેયરમેન, બંનેવાર રાજનાથ સિંહની રહી મોટી ભૂમિકા

Happy Birthday PM Narendra Modi - પીએમ મોદીને જન્મદિવસ પર આપો આ ખાસ મેસેજીસ દ્વારા જન્મદિવસની શુભેચ્છા

23 દિવસ, અન્ન છોડીને ફક્ત લીંબુ પાણી પર રહ્યા ... ઈમરજેંસી પછી PM નરેન્દ્ર મોદી દ્વારા ''સંઘર્ષ મા ગુજરાત" પુસ્તક લખવાની પાછળની સ્ટોરી

ચોમાસુ વિદાય લે તે પહેલા ઘણા રાજ્યોમાં વરસાદ, આજે દિલ્હીથી આસામ સુધી હવામાનની આગાહી; IMD નું લેટેસ્ટ અપડેટ!

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments