Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો માસિક ધર્મના સમયે કઈ-કઈ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

Updated: રવિવાર, 28 ઑક્ટોબર 2018 (08:02 IST)
માસિક ધર્મના સમયે પેટમાં  ત્યારે  દુ:ખે છે જ્યારે ગર્ભાશય અને પેટની માંસપેશીઓ માસિક ધર્મના સમયે નીકળતા પદાર્થને બહાર ધકેલે છે. જ્યારે શરીરમાં આ રીતનું સંકુચન થાય છે. ત્યારે ક્રેમ્પ્સ આવે છે અને  એવું જોવાય છે કે જે મહિલાઓમાં ગ્લેંડસ હાર્મોન  જેવા તત્વ સ્તરથી વધારે હોય છે.  એમને માસિક ધર્મના સમયે વધારે દુ:ખાવો થાય છે. જો તમને હમેશા  આવો દુ:ખાવો થાય છે તો બીજી વાર માસિક ધર્મના સમયે આ ખાદ્ય પદાર્થોની જે યાદી આપી છે, તેનુ સેવન માસિક ધર્મના સમયે ન  કરવું જોઈએ. આવો જોઈએ પીરિયડસના દુ:ખાવામાં તરત રાહત અપાવે એવો  આ એક ઘરેલૂ ઉપાય 

 

1. કેફીન - ચા કૉફી કે સૉફટ ડ્રિકંસમાં ભેળવાતા કેફીન નુકશાનદાયક હોય છે અને આ માસિક ધર્મના સમયે થતા ક્રેમ્પસને વધારી શકે છે. કેફીન માંસપેશીઓને સંકુચિત કરે છે અને માંસપેશીઓમાં તનાવ વધારે છે. જેને  કારણે માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. આથી સારુ રહેશે કે માસિક ધર્મના સમયે કેફીનનું  સેવન ન કરવું . 
2. આલ્કોહલ- માસિક ધર્મના સમયે વધારે આલ્કોહોલનું  સેવન કરવાથી દુ:ખાવો વધી શકે છે અને તમારા નીચલુ  પેટ ફૂલી શકે છે. એવું એ માટે હોય છે કારણકે અલ્કોહોલ મૂત્રવર્ધક હોય છે જેના કારણે માસિક ધર્મના સમયે તમારા શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. 

3. ચોકલેટ- ચોકલેટમાં કેફીન હોય છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવું જોઈએ. આ રક્ત વાહીનીઓને સંકુચિત કરે છે જેના કારણે દુ:ખાવો વધી જાય છે . આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવાની સલાહ અપાય છે. 
4. માંસાહાર - ઘણા અધ્યયનોથી જાણ થઈ છે કે લાલ માંસ ખાવાથી માસિક ધર્મના  સમયે થતો દુ:ખાવો વધી જાય છે. લાલ માંસમાં ઉપસ્થિત અરચિડોનિક એસિડ પ્રોસ્ટેટ ગ્લેંડસને ઉત્તેજિત કરે છે જે માસિક ધર્મના સમયે થતા દુ:ખાવાને વધારે છે. 

5.  દૂધ ઉત્પાદ- દૂધ ઉત્પાદ જેવા દૂધ, યોગર્ટ, માખણ અને ચીઝમાં અરચિડોનિક એસિડ હોય છે જે માસિક ધર્મ  સમયે થતા દુ:ખાવાને વધારે છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવુ. 

 
6.ફરસાણ  - ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ મીઠું વગેરે પદાર્થના સેવન માસિક ધર્મના સમયે ન કરો . આ પદાર્થોમાં વધારે માત્રામાં મીઠું હોય છે જેના કારણે શરીરમાં પાણી એકત્ર થાય છે અને માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધે છે. 

7. અથાણું- નમકીન અને ખાટા પદાર્થ જેમાં અથાણું પણ શામેલ  છે વગેરેમાં સોડિયમ પ્રચુર માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે આથી માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. આથી માસિક ધર્મના સમયે આનુ  સેવન ન કરવું જોઈએ. 
8.ડબ્બાબંદ ખાદ્ય પદાર્થ- તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનનું સ્તરને વધારે છે જ્યારે એસ્ટ્રોજનનું  સ્તર વધારે છે તો ગર્ભાશયમાં અસંતુલન થાય છે જેના કારણે માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. 

9. તળેલા ખાદ્ય પદાર્થ- તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને વધારે છે  જેના કારણે ગર્ભાશયમાં અસંતુલન થાય છે  આ કારણે માસિક ધર્મના સમયે સ્નાયુઓમાં થતી ખેંચ વધી જાય છે. 
10. ખાંડ- ખાંડ સોજાને વધારે છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવું જોઈએ. 

વધુ જુઓ..

PM Modi ના વિરુદ્ધ જંતર મંતર પર અશ્લીલ ટિપ્પણી મામલામાં મોટી કાર્યવાહી, યુવતી પર FIR નોંઘાઈ

iPhone 18 Pro અને iPhone 18 Pro Max સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે, જેમાં મોટી બેટરી, 2nm ચિપ અને DSLR જેવા કેમેરાની અફવાઓ છે.

આંજિક્ય રહાણેએ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્યુ એલાન

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર અને તમામ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર!

પત્નીના ત્રાસથી હેરાન પુરુષે પોતાની જાતને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી; આ ભયાનક મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

વધુ જુઓ..

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 જુલાઈ 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments