Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ

ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:22 IST)
મગજને આરામ આપો- જેમ શરીરને આરામ જોઈએ તે જ રીત મગજને પણ. આરામ મગજને તંદુરૂસ્ત બનાવી રાખે છે. તેના માટે તમને હળવા પળ પસાર કરવાની ટેવ હોવી જોઈએ. 
તમારી સમસ્યાઓને સાઈડમાં મૂકી સમય પસાર કરવું ખૂબ જરૂરી છે. એક વસ્તુ અને મેડિટેશન અને યોગ કરવું. તેનાથી મગજને ખૂબ રાહત મળે છે. 
 
પોતાને મહ્ત્વ આપો- પોતાનું માનને અનજુઓ કરવું માનસિક દ્ર્ઢતાને નબળું કરવું છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંટ આપવું તમારી મુખ્ય જરૂરત છે. જે પણ કામમાં તમને મજા આવે તેના માટે સમય જરૂર કાઢો. તમારી પસંદની મૂવી જુઓ કે ચોપડી વાંચો. 
 
ખુશાળ લોકોની સંગત કરો- તમારા મિત્રની લિસ્ટમાં ખુશાળ વ્યકતિત્વના કોઈ મિત્ર જરૂર શામેળ હોય. તમે પણ ખુશ રહો અને ગ્રુપમાં એંજાય કરવાનો અવસર શોધવું. 
 
એક ઠહાકો તમને તાજા કરી શકે છે. આ યાદ રાખો કે હંસવા-હંસાવનાનો અવસર ન મૂકવું. આ તમને વિટામિનની એક ગોળીથી વધારે લાભ આપશે  

વધુ જુઓ..

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત: બલુચિસ્તાનમાં બસ ખાડામાં પડતાં 40 લોકોના મોત અને 8 ગંભીર રીતે ઘાયલ

સોનું ફરી મોંઘુ થયું! ચાંદીમાં પણ તેજી; જાણો આજે 24 કેરેટ સોનાનો ભાવ શું છે?

અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ઐતિહાસિક વૃક્ષારોપણ: 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

PM નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓ માટે લખ્યો પત્ર, લોકોને આ 5 સંકલ્પ લેવાનુ કહ્યુ

પાકિસ્તાન કોચે પણ સ્વીકાર્યુ કે ટીમ ઈંડિયાનુ લેવલ ખૂબ ઉંચુ, ભારત હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments