શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

Kids Care - પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત

પરીક્ષા આપવા પહેલા જો જો તમે કેળાનો સેવન કરો છો તો શત-પ્રતિશત તમે પેપર લખીને જ આવશો. આ અમે નહી કહી રહ્યા આયુર્વેદના જાણકારો એવું કહે છે. 
કેળામાં એવા તત્વ હોય છે, જેના આધારે એવું દાવું કરાઈ રહ્યું છે . એવું માનવું છે કે કેળામાં યાદશક્તિને દુરૂસ્ત કરવાની જોરદાર તાકત હોય છે. કેળામાં એક દર્જનથી વધારે પૌષ્ટિક તત્વ હોય છે જે અમારા શરીરને મજબૂતી સાથે-સાથે મગજને પણ તંદુરૂસ્ત રાખે છે. તેના ઉપયોગથી બ્લ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ગળું 
 
પણ ઓછું સૂકે છે. આથી તરસ પણ નહીના બરાબર લાગે છે. 
 
કેળા ખાવાના ફાયદા 
 
* પરીક્ષાથી પહેલા કેળા ખાવું સારું હોય છે કારણકે તેમાં રહેતું પોટેશિયમ મગજને ચુસ્ત અને અલર્ટ રાખે છે. 
* પોટેશિયમની પ્રચુરતાના કારણે આ બ્લ્ડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે 
* કેળું વિટામિન બી-6નો સારું સ્ત્રોત છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. યાદશકતિ અને મગજને તેજ કરે છે. 
* તેમાં ટ્રાઈપ્ટોફૉન એમિનો એસિડ હોય છે, જે હાર્મોન ઉતપન્ન કરે છે તેનાથી સ્ટેસ દૂર રહે છે અને મૂડ સારું રહે છે. 
* કેળા ખાવાથી લોહીમાં હિમોગ્લોબિન વધે છે આથી એનિમિયાના દર્દીઓને કેળા જરૂર ખાવું જોઈએ. 
* કેળામાં 100 કેલોરી અને દૂધમાં 80 કેલોરી હોય છે. આથી વજન ઓછું કરવામાં ઉપયોગ જરૂરી છે. 
* જે શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે અનેશરીરમાં તાકાત પ્રદાન કરે છે. 
* કેળા સરળતાથી પચી જાય છે.