Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brain Dead: જાણો શુ હોય છે "બ્રેન ડેડ" જેનાથી રાજૂ શ્રીવાસ્તવ 58 ની ઉમ્રમાં થઈ ગયા શિકાર

મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (11:24 IST)
Brain Dead: ઘણા લોકો બ્રેન ડેડનો એટલે કે લાંબા સમય સુધી બેભાવ કે કોમામાં જવો સમજી રહ્યા છે. બ્રેન ડેડ કોમાની જેમ કદાચ નહી કારણ કે કોમાં વ્યક્તિ બેભાવ જરૂર હોય છે પણ તોય પણ જીવિત રહે છે. બ્રેન ડેડ ત્યારે હોય છે જ્યારે મગજની કોશિકાઓ કામ કરવો બંદ કરી નાખે છે. અને આ ત્યારે હોય છે જ્યારે માણસના માથામા% કોઈ ઈજા લાગી હોય કે દર્દી બ્રેન ટ્યૂમર જેવા રોગમા શિકાર થઈ ગયો હોય. આ સ્થિતિમાં દર્દીને લાઈફ સપોર્ટ પર રખાય છે. બ્રેન ડેડના લક્ષણ 
 
- માણસનો મગજ કામ કરવો બંદ કરી નાખે છે. જ્યારે મગજમાં ઓકસીજનની માત્રા સારી રીતે નથી પહોંચી શકે છે. ત્યાર મગજની મૃત્યુ થઈ જાય છે માણસ બ્રેન ડેડનો શિકાર બને છે. 
- બ્રેન ડેફ પછી રોશનીમાં પણ તે કામ નથી કરી શકે છે. 
- જાણકારી શેયર કરવામાં અસમર્થ થઈ જાય છે. 
- વિચાર વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ થાય છે. 
- બીજાને સમજવામાં પરેશાની થવા લાગે છે. 
- આંખને અડતા પર પણ આંખ બંદ નથી થતી. 
- દિલથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. 
- મગજમાં લોહી એકત્ર થઈ જાય છે. 
- શરીરના ભાગોમાં લોહીના ગઠડા થવા લાગે છે. 
- માણસ કઈક વિચારી નહી શકતો અને ન કોઈને ઓળખી શકે છે.  

વધુ જુઓ..

ગુજરાત ગૃહ વિભાગની મોટી જાહેરાત: IPS જી. એસ. મલિક રાજ્યના નવા DGP નિયુક્ત

ફૈજલ ખાન કરશે સરેંડર, થઈ શકે છે જેલ, પટનાના કોચિંગ સેટરની લડાઈ કેમ રસ્તા સુધી આવી ?

આયરલેંડ અને ઈગ્લેંડ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ થયુ એલાન, વૈભવ સૂર્યવંશીને મળ્યો મેડન કૉલ અપ, શ્રેયસ ઐય્યર બન્યા કપ્તાન

દમણ બનશે નવું સિંગાપોર: PM મોદીએ આપી રૂ. 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ; કહ્યું- 'વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત વધશે આગળ'

ગુજરાતના યુવાનો માટે ખુશખબર: GSRTCમાં 4599 ડ્રાઈવર અને 4318 કંડક્ટરની ભરતી જાહેર, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 6, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 જૂન 2026

શું શુક્રવારના ઉપવાસ ફક્ત મહિલાઓ જ કરી શકે છે ? જાણો કોણ કોણ કરી શકે છે આ ઉપવાસ અને શું છે નિયમ

આગળનો લેખ
Show comments