Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ, કેંસર જેવા રોગોનો ખતરો થઈ જાય છે

બુધવાર, 23 નવેમ્બર 2022 (10:33 IST)
Drink Water After Having Tea in gujarati: ચા વધારેપણુ લોકોની પસંદની ડ્રિંક છે. એક કપ ચા સવારે મળી જાય તો મૂડ ફ્રેશ થઈ જાય છે. થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો સવારે અને સાંજે ચા પીવે છે. પણ કેટલાક લોકો એક દિવસમાં 4-5 કપ ચા પી જાય છે. ખાસ કરીને ઓફિસમાં બેસ્યા-બેસ્યા લોકો સૌથી વધારે આ ડ્રિંકનુ સેવન કરે છે. વધારે ચા ના વધારે સેવન નુકશાનકારી (Tea side effects)  છે. તેનાથી ગંભીર રોગો થઈ શકે છે. 
 
-  ચા સાથે ઘણા લોકો સિગરેટનુ સેવન કરે છે જે ખૂબજ નુકશાનકારી છે. ચા સાથે સિગરેટના ધુમાડા કાઢવાથી કેંસર જેવા ગંભીર રોગો થઈ શકે છે. 
-  ચા પીધા પછી તરત હ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેટમાં ગેસ બની શકે છે. પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, પેટ ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. ચા પછી તરત જ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં અલ્સર થઈ શકે છે.

(Edited By-Monica Sahu) 

વધુ જુઓ..

મહાકાલ મંદિરમાં એક મોટો રેકોર્ડ બન્યો! એક જ દિવસમાં 2,47,894 ભક્તોએ મંદિરમાં દર્શન કર્યા, જેના કારણે લાંબી કતારો લાગી

ચોમાસાને પગલે વન વિભાગનો મોટો નિર્ણય: આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલના દ્વાર પ્રવાસીઓ માટે 4 મહિના માટે બંધ

Gold-Silver Rates - શું સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? ખરીદી કરતા પહેલા અહીં નવીનતમ ભાવ તપાસો

યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્કાયડાઇવિંગ કરતી વખતે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા. જાણો ક્યારે, કેવી રીતે અને ક્યાં દુર્ઘટના બની.

El Nino Effect: - બે વરસાદી સિસ્ટમ સક્રિય છતાં ચોમાસું નબળું, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

વધુ જુઓ..

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments