Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health care- રાતે સૂતા પહેલા મોબાઇલ વાપરો છો-

મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (15:06 IST)
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો એટલે અનેક રોગોને આમંત્રણ આપવું.
ફોનના ઉપયોગ પર અમારી એક્સપર્ટ ડાક્ટર ભાવના બર્મીએ જણાવ્યુ કે આ રીતે સૂતા પહેલા સ્ક્રીન જોવાથી રોગોને આમંત્રણ આપે છે. જેનાથી શરીરમાં ઘણા રોગો થઈ શકે છે. તેમજ વધારે સમય સુધી ફોન ચલાવવાના અસર તમારી ઉંઘ પર પણ પડે છે તેથી તમે મૉડી રાત સૂવાથી પહેલા ફોનને વધારે સમય માટે સ્ક્રોલ ન કરવો. 
 
આંખ થઈ જાય છે નબળી 
મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનને વધારે સમય આપવુ આંખની સમસ્યાઓને તમારા શરીરમાં વધવા. તેથી રાતમાં ફોનનુ ઉપયોગ કરવુ તમારી આંખ માટે નુકશાનકારી થઈ શકે છે. ફોનથી નિકળતી કિરણ તમારી આંખને ધીમે-ધીમે ડેમેજ કરે છે. જેનાથી જુદા-જુદા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
માનસિક સમસ્યાઓને મળે છે વધારા 
મોડી રાતમાં ફોન ઉપયોગ કરવાથી તમને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓનો ખતરો હોય છે. આ કારણે ફોનની ટેવ લોકો ખૂબ જ ચિડાચિડિયાપણ થઈ જાય છે. જ્યાં ફોન છીનવી લેવા પર લોકો ઘણી વખત અચાનક હિંસક બની જાય છે.
 
ફોન ચલાવવાથી ઘણા રોગોના લક્ષણની શરૂઆત સામે આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિને ઉંઘ ન આવવી, આંખોમાં દુખાવો, માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓ થાય છે.
(Edited By-Monica Sahu) 

વધુ જુઓ..

ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે, સરકારે ભાવ્ય યોજના માટે મુખ્ય માર્ગદર્શિકા જારી કરી

MI vs RR- રાજસ્થાન આજે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈ સામે ટકરાશે.

તેલંગાણામાં ગરમીએ હાહાકાર મચાવ્યો... ગરમીના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત, સરકારે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું

Nautapa 2026 Start Date- આવતીકાલે, 25 મે ના રોજ, સૂર્ય દેવ અગ્નિ પ્રજ્વલિત કરશે, નૌતપ શરૂ થશે, અને રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી પૃથ્વી બળી જશે.

હેમકુંડ સાહિબના દરવાજા ખુલ્યા, 5,000 થી વધુ ભક્તોએ દર્શન કર્યા

વધુ જુઓ..

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

શનિવાર નો મંત્ર

Adhik Maas 1st Saturday Upay: અધિક માસના પહેલા શનિવારે આ એક વસ્તુનું દાન કરો, તેનાથી શનિની સાડા સતી અને ધૈય્યની નકારાત્મક અસરો ઓછી થશે.

Aaj Nu Panchang-આજનુ પંચાગ -23 મે 2026

આગળનો લેખ
Show comments