Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે ડાયરિયા જાણો લક્ષણ, ઉપચાર અને સાવધાનીઓ

શુક્રવાર, 20 જુલાઈ 2018 (11:54 IST)
માનસૂન ઘણા રોગો સાથે લઈને આવે છે.ડાયેરિયા પેટમાં ઈંફેક્શનના કારણે થાય છે. આ ઈંફેકશન ખાવા-પીવાથી અને ગંદા હાથોથી થઈ શકે છે. 
ડાયેરિયાના લક્ષણ 
ઉલ્ટી અને ઝાડા 
પેટમાં આંટી પડવી કે ચૂંક આવવી 
પેટના નીચેના ભાગમાં દુખાવો  
કમજોરી લાગવી
પાચનતંત્ર બગડવું 
તાવ આવવાની શક્યતા 
 

 
ઉપચાર 
ડૉકટર પાસે ચેક કરાવો . 
ડાયરિયાના લક્ષણ  જણાય કે તરત જ ડૉકટર પાસે ચેક કરાવો. 
મસાલાદાર ભોજન ન આપશો. 
દર્દીને વધારે મરચાં મસાલાવાળો કે આઈલી ફૂડ ન આપો. સાથે ધ્યાન રાખો કે દર્દી એક વારમાં પેટ ભરી ખાવાને બદલે થોડા- થોડા અંતરે ભોજન આપો.  દર્દીને પાણી અને પ્રવાહી પદાર્થ આપો. 
મીઠાવાળુ  પાણી
 
દર્દીને થોડી-થોડી વારમાં મીઠુ અને  પાણીનું મિશ્રણ કે ઈલેક્ટ્રોન પાવડર આપો. ઉલ્ટી અને ઝાડાંને કારણે શરીરમાં પાણીની કમી થઈ ગઈ હોય તો .આનાથી પૂરી કરી શકાય છે . 
હાથ સાફ રાખો. 
કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં અને ખાધા પછી સાબુ કે લિક્વિડ હેંડવાશથી હાથ જરૂર ધુવો. 
 
ફિલ્ટર કરેલું પાણી પીવું 
ફિલ્ટર કરેલું સાફ પાણી જ પીવું . જો ફિલ્ટર ન હોય તો પાણીને ઉકાળી લો અને તેને ઠંડુ કરીને પીવો. આનાથી પાણી સાફ થઈ જાય છે.  
 
ભાત અને ફળ 
ડાયરિયાના દર્દીને ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખો. એને ખાવામાં ભાત આપો. ભાત આંતરડાની ગતિને કંટ્રોલ  કરે છે. સાથે દર્દીને કેળા અને સફરજન આપો.   
 

વધુ જુઓ..

"હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ અમારી પ્રાથમિકતા છે," પીએમ મોદીએ યુએઈથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત!

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

ધાર ભોજશાળા વિવાદ - હાઈકોર્ટનો મોટો નિર્ણય, ભોજશાળાને મંદિર ગણાવ્યુ, મુસ્લિમોને નમાઝની મંજુરી નહી

વિધવાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું, ના પાડવા પર સખત માર મારવામાં આવ્યો

વધુ જુઓ..

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 મે 2026

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

આગળનો લેખ
Show comments