Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (14:14 IST)
પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો  લોકો પેટના ગૈસની સમસ્યાથી પરેશાન છે. ટમાં ગૈસ હોવાના ઘણા કારણ હોય છે. જેમકે પેટમાં વધારે માત્રામાં હવાનો જવું. ધુમ્રપાન કરવાથી, વધારે તેલ-મસાલા વાળી વસ્તુઓથી, દિવસભર બેસીને કામ કરવાથી એવા ઘણા કારણ છે જેનાથી પેટમાં ગૈસ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
અજમો 
રોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી અજમા અને ચપટી સંચણ ચાવીને ખાવું અને એક ગ્લાસ ગર્મ પાણી પીવું. તેનાથી તમને પેટ ગૈસથી તરત રાહત મળશે . 
 
છાશ 
પેટ સંબંધી સમસ્યાઓ માટે છાશ પણ એક ખૂબ ફાયદાકારી વસ્તુ છે. દરરોજ ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં એક -એક ચપટી સંચણ, શેકેલું જીરું અને ફુદીના મિક્સ કરી પીવાથી પેટની ગૈસની સમસ્યા જલ્દી સમાપ્ત થઈ જાય છે. 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments