Webdunia - Bharat's app for daily news and videos

Install App

Grilled Onions Benefits : શિયાળામાં સેકેલી ડુંગળી આંખ-કાન અને ગળા માટે છે રામબાણ ઉપાય

Updated: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (13:43 IST)
Grilled Onions Benefits
Winter Diet Tips : હાલ દેશભરમાં શિયાળાનો સિતમ ચાલી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતુ રહ્યુ છે.  કાનપુર દેહાતમાં બે લોકોનુ ઠંડીથી મોત થઈ ગયુ. આવામાં બાળકો અને વડીલોને ઠંડીથી બચવાના વિશેષ ઉપાય કરવા જોઈએ.  શિયાળામાં તમે લોકોએન લસણ સેકીને ખાતા જોયા હશે. લસણની જેમ ડુંગળી પણ ઠંડીથી બચાવે છે. આ સાથે જ આ તમારા દાત અને મસૂઢાને પણ સ્વસ્થ રાખે છે.  બીજી બાજુ શિયાળામાં ડુંગળીનુ સેવન કરવાથી આ શરીરને ગરમ રાખવાની સાથે જ અનેક બીમારીઓથી પણ બચાવે છે. આવો જાણીએ ડુંગળી ખાવાથી શુ શુ ફાયદા થાય છે.  
 
1 ડુંગળી શરીરને ગરમ રાખે છે 
 
ઉલ્લેખનીય છે કે ડુંગળીની તાસીર ગરમ હોય છે. આવામાં તેનુ સેવન કરવાથી શરીર ગરમ બન્યુ રહે છે. જો તમને મોટેભાગે શરદી ખાંસી થાય છે તો તમે ડુંગળીનુ સેવન કરો. તેનુ સેવન કરવાથી તમને શરદી-તાવથી છુટકારો મળી શકે છે. 
  
2  રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે 
એંટી ઈફ્લેમેટરી, એંટીસેપ્ટિક અને એંટી બેક્ટેરિયલ ગુણ ડુંગળીની સૌથી મોટી તાકત છે. તેને કારણે તેને શ ઇયાળાની ઋતુમાં ખાવુ કોઈ ઔષધિથી કમ નથી. બીજી બાજુ બદલતી ઋતુમાં જો તમે ડુંગળીનુ સેવન કરો છો તો તમને તાવ, ખાંસી અને મોસમી બીમારીઓથી છુટકારો મળી શકે છે. 
 
3  દાંતોની દેખરેખ કરે છે ડુંગળી 
 
 કાચી ડુંગળીને ચાવવાથી મોઢાના સંક્રમણ અને મોઢાના રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.  જો તમને દાંતોની કોઈ સમસ્યા છે તો તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
 
4 . ડુંગળી સ્તન કેંસરથી બચાવ કરે છે 
 
 કાચી ડુંગળીનુ સેવન કરવાથી મહિલાઓમાં સ્તન કેંસરના સંકટને ઘટાડી શકાય છે. તેથી તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
  

વધુ જુઓ..

MLA Satish Patel Profile - માંજલપુરમાં ભાજપની જીત: જાણો કોણ છે નવા ધારાસભ્ય સતિષ પટેલ

6 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર! એક મહિનામાં ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે, હાઇકોર્ટે કડક આદેશ આપ્યો.

આ રાજ્યોના 50 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે તબાહી મચાવશે, IMD એ મુખ્ય ચેતવણી જારી કરી

માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપની ધમાકેદાર લીડ, કોંગ્રેસે સ્વીકારી હાર

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો

વધુ જુઓ..

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments