1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (18:29 IST)

નારિયેળ પાણી પીવાના ફાયદા

Coconut Water- નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જેના કારણે તે તમને ઉર્જાથી ભરપૂર રાખે છે.
 
તેમાં ફાઈબર અને મેગ્નેશિયમ પણ મળી આવે છે, જે તમારી પાચનક્રિયા સારી રાખે છે.
નાળિયેર પાણી એ એક એવું પીણું છે જેમાં કેલરી ઓછી હોય છે કારણ કે અન્ય તમામ પીણાંમાં ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે.
 
નારિયેળ પાણી ચોક્કસપણે શરીરને હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત તે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.
નારિયેળ પાણીમાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.