Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે

બુધવાર, 22 નવેમ્બર 2017 (17:34 IST)
લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી જ મિનિટ પછી પુરૂષોને ઉંઘ આવી જાય છે. સ્ત્રીઓ પુરૂષોના આ રીતે તરત સૂઈ જવાને કમજોરી સમજે છે.  ઉલ્લેખનીય છે કે સંબંધ બનાવ્યા પછી પ્રરૂષોના શરીરમાં ઓક્સિટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે જે આરામનો અનુભવ કરાવે ક હ્હે અને આ કારણે પુરૂષો સૂઈ જાય છે. 
 
1. હાર્મોન - પુરૂષોમાં થનારા ફેરફારને કારણે મોટાભાગના પુરૂષ સંબંધ બનાવ્યા પછી સૂઈ જાય છે. પુરૂષોમાં થનારા ઓક્સિટોસિન હાર્મોન અને પ્રોલેક્ટિનના સ્ત્રાવને  તેમને ઊંઘ આવી જાય છે.. 
 
2. તનાવ - શારીરિક સંબંધ બનાવ્યા પછી તરત પુરૂષોને ઉઘ આવતા તેમની તનાવ અને માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. 
 
3. થાક - મોટાભાગના કપલ્સ રાત્રે સંબંધ બનાવે છે. આવામાં દિવસભરનો થાક અને તનાવને કારણે પુરૂષોને ઊંઘ આવી જાય છે. 
 
4. કેલોરી - સમાગમ વખતે મહિલાઓ કરતા પુરૂષોની કેલોરી વધુ ખર્ચ થાય છે.. આ કારણે સંબંધ બનાવ્યા પછી પુરૂષ સૂઈ જાય છે. 
 
5. કૉન્શિયસ માઈંડ - ઈંટિમેટ થયા પછી પુરૂષોનુ કૉન્શિયસ માઈંડ બંધ થઈ જાય છે. આવામાં સંબંધ બનાવ્યા પછી ન ઈચ્છવા છતા ઉંઘ આવી જાય છે. 

વધુ જુઓ..

સૂતી વખતે ગર્લફ્રેન્ડનું ગળું ચીરી નાખ્યું, કુહાડીથી તેના શરીરના ટુકડા કરી નાખ્યા

Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

અમને ભારતની મદદ જોઈએ, અહી ખોરાકની ખોટ, PoK ના નેતા સરદાર અમન ખાને ઈંડિયાને કરી ખાસ અપીલ

ચંપત રાયની હટાવવાની અટકળો તેજ, રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં રહ્યા ગેરહાજર, ચઢાવાની ચોરી મામલે ચર્ચા ચાલુ

ભાવનગરમાં પશુપાલક પર સિંહણે કર્યો હુમલો, પગ નીચે દબાવીને બેસી રહી, લોકોએ પત્થર મારીને બચાવ્યો જીવ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments