Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા

બુધવાર, 8 ઑગસ્ટ 2018 (11:46 IST)
હાથ પર રચતી સુંદર મેહંદીના તો તમે દીવાના હશો જ- તેના આરોગ્ય અને બ્યૂટીના ફાયદા જાણશો તો વધારે પસંદ કરશો. જાણૉ તમારા આરોગ્ય અને સૌંદર્યને નિખારવામાં કેટલી કારગર છે મેહંદી તમને સ્ટ્રેસ હોય તો હાથ પર મેહંદી રચાવવાથી સારું લાગે છે અને સ્ટ્રેસ દૂર થશે. 
1. લોહી સાફ કરવા માટે મેહંદીને ઔષધિની રીતે પ્રયોગ કરાય છે. તેના માટે રાત્રે સાફ પાનીમાં મેહંદી પલાળી રાખો અને સવારે તેને ગાળીને પી લેવી. 
ALSO READ: બંગડી, ઝાંઝર અને વીંછીયો ફક્ત સુહાગની નિશાની જ નથી, આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને નવાઈ પામશો
2. માથાના દુખાવા કે માઈગ્રેન જેવી સમસ્યા માટે મેહંદી એક સરસ વિક્લ્પ છે. ઠંડક ભરેલી મેહંદીને વાટીને માથા પર લગાવવાથી ખૂબ ફાયદો થશે. 
 
3. ઘૂટણ કે સાંધાના દુખાવાની સમસ્યા થતા પર મેહંદી અને એરંદાના પાનને સમાન માત્રામાં વાટી લો અને આ મિશ્રણને હળવું ગરમ કરી ઘૂટંણ પર લેપ કરવું. 
 
4. શરીરના કોઈ સ્થાન બળી જતાં મેહંદીના છાલ કે પાન લઈને વાટી લો.અને લેપ તૈયાર કરી લો. આ લેપ બળેલા સ્થાન પર લગાવવાથી ઘા જલ્દી ઠીક થઈ જશે. 
 
5. મેહંદીમાં દહીં, આમળા પાઉડર, મેથી પાઉડર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. અને તેને વાળમાં લગાવવું 1 થી 2 કલાક રાખ્યા પછી વાળ ધોઈ લો. આવું કરવાથી વાળ કાળા, ઘના અને ચમકદાર હોય છે. 
 
6. તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગર્મીને ઓછુ કરવામાં કરાય છે. હાથ અને પગના તળિયેમાં મેહંદી લગાવવાથી શરીરની ગરમી ઓછી થઈ જાય છે. 
 
7. તે સિવાય મેહંદીના તાજા પાનને તોડીને સાફ પાણીમાં પલાળી અને રાતભર રાખ્યા પછી તેને ગાળીને પીવું. આ પ્રયોગ પણ શરીરની ગર્મી દૂર કરવામાં મદદગાર છે. 

વધુ જુઓ..

પાકિસ્તાની દળોએ અફઘાનિસ્તાનમાં નરસંહાર કર્યો, જેમાં 11 નિર્દોષ બાળકો સહિત 13 લોકો માર્યા ગયા

આકરી ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ભારતને હવે હોર્મુજની જરૂર નહિ પડે ? ગુજરાતથી ઓમાન સુધી પથરાશે પાઈપ લાઈન, ભારતનો મેગા પ્લાન તૈયાર

મોંઘવારી, ઇમ્પોર્ટ ડ્યુટી અને પીએમની અપીલ: સુરતમાં સોનાના વેપારમાં 80% નો ભયંકર કડાકો, લોકો હવે શેરબજાર તરફ વળ્યાં

Personal Loan VS Credit Card 2026 : તમારા માટે કયું સસ્તું અને બેસ્ટ રહેશે ? જાણો સમ્પૂર્ણ માહિતી

વધુ જુઓ..

Parama Ekadashi 2026: 3 વર્ષ પછી આવે છે પરમા એકાદશી, જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 જૂન 2026

Aaj Nu panchang - આજનુ પંચાગ -09 જૂન 2026

Kaal Sarp Dosh: કુંડળીમાં કાલસર્પ દોષ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે ? આ કેટલા વર્ષ સુધી રહે છે ? જાણો તેના લક્ષણો અને ઉપાયો

જય હરિ હરા ની આરતી lyrics

આગળનો લેખ
Show comments