Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શુક્રવાર, 28 માર્ચ 2025 (00:43 IST)
Sugar Vs Jaggery: ખાંડની તુલનામાં ગોળમાં વિટામિન અને ખનીજ જેવા અનેક પોષક તત્વો હોય છે જે શરીર  માટે લાભકારી છે. ખાંડની માત્રા ઓછી કરીને તેના સ્થાન પર ગોળ ખાવાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.  સારા સ્વાસ્થ્યને કાયમ રાખવા માટે ખાન-પાનની ટેવમાં સુધાર કરવો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  આપણે જે ખાઈએ છીએ તેની આપણા સ્વાસ્થ્ય પર દીધી અસર પડે છે. ખાંડમાં પોષક તત્વોની માત્રા નહી ને બરાબર હોય છે અને તેમા કેલોરી ભરપૂર હોય છે. તો બીજી બાજુ ગોળમા આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ,મેગ્નેશિયમ જેવા તમામ પોષક તત્વો જોવા મળે છે જે આરોગ્ય માટે જરૂરી છે.  
 
ખાંડને બદલે કેમ ખાવો જોઈએ ગોળ
 
પાચનના સ્વાસ્થ્યને સુધારે છે
ગોળમાં રહેલા ગુણ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ સીમિત માત્રામાં ગોળ ખાવ છો તો
તેનાથી તમને કબજિયાતમાં રાહત મળે છે અને પાચનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.  
 
ઈમ્યુનિટી મજબૂત થાય છે
ગોળ ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જો તમે તમારા ભોજનમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો છો, તો તમે ઘણા પ્રકારના ચેપથી બચી શકો છો.
 
એનર્જી  બૂસ્ટર
આયર્નથી ભરપૂર ગોળ ઉર્જા બૂસ્ટર તરીકે કામ કરે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, તાંબુ અને ઘણું બધું હોય છે.
તેમાં પોષક તત્વો જોવા મળે છે, આ ઉપરાંત ગોળમાં વિટામિન બી પણ જોવા મળે છે, જ્યારે ખાંડમાં કેલરી હોય છે.
 
મૂડ સ્વિંગથી રાહત  
જો તમે દરરોજ ગોળનો એક નાનો ટુકડો ખાઓ છો, તો તે મૂડ સ્વિંગનો સામનો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત,
તમે ખેંચાણ અને પેટના દુખાવામાં પણ રાહત મેળવી શકો છો.

વધુ જુઓ..

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયની બેદરકારી પ્રકાશમાં આવી, SIT રિપોર્ટમાં ખુલાસો

Nepal Elephent Attack: એક જ હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા છે, જેના કારણે નેપાળનો 'ધુર્બે' ભયનો પર્યાય બની ગયો છે.

ICC નુ મોટુ એલાન, ODI વર્લ્ડ કપ 2027 નુ ફોર્મેટ બદલાયુ, હવે પહેલી મેચથી જ વધશે રોમાંચ

50 હજારથી ઓછી કિમંતમાં મળી રહ્યુ છે દમદાર ઈલેક્ટ્રિક સ્કુટર, સિંગલ ચાર્જમાં આખો દિવસ દોડશે

ચાંદીપુરા વાયરસના ખતરા સામે AMC સજ્જ: અમદાવાદમાં બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતી, સઘન સર્વેલન્સ શરૂ

વધુ જુઓ..

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

આગળનો લેખ
Show comments