Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું સફરમાં ઉલ્ટી કે ઉબકા થાય છે, તો અજમાવો આ 5 ઘરેલૂ ઉપાય

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (06:07 IST)
લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ સફર કરતા ગભરાય છે તેથી હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે વેબદુનિયા ગુજરાતી લાવ્યા છે તમારા જ રસૉડાથી તમારા માટે આ ટીપ્સ જેને અજમાવીને તમે સફરના સમયે પણ ઉલ્ટીની સમસ્યાથી બચી શકો છો. કરો આ ઉપાય 
#આદુ માં એટીમેનિક ગુણ હોય છે,  એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમ્યાન જી મચલાવતા પર આદુંની ગોળી કે પછી આદુંની ચાનો સેવન કરો. 
 
#લવિંગ - સફર દરમ્યાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી  લો. 
 
#લીંબૂ - સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબૂ જરૂર રાખો. જ્યારે પણ ઉબકા આવે તો લીંબૂને સૂંઘવાથી કે તેને ચૂસવાથી તમને ઉલ્ટી નહી થશે. 
 
#ડુંગળી- સફરમાં થતી ઉલ્ટીથી બચવા માટે સફરમાં જતાના અદધા કલાક પહેલા 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી આદુંનો રસ મિક્સ કરી લેવું જોઈએ. 
 
#સંચણ અને કાળી મરી - લીંબૂ ઉપર કાળી મરી અને સંચણ ભભરાવીને ચાટવાથી પણ ખરાબ મન સારું થાય છે. 
 

વધુ જુઓ..

બીજા દિવસે સવારે એક પુરુષ સાથે હોટલમાં ગયેલી 26 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત: બલુચિસ્તાનમાં બસ ખાડામાં પડતાં 40 લોકોના મોત અને 8 ગંભીર રીતે ઘાયલ

કેટલા વાગે શરૂ થશે ભારત VS ઈગ્લેંડ ની બીજી ટી20 મેચ, હવે રાત્રે 10 વાગ્યા સુધી રાહ નહી જોવી પડે

સોનું ફરી મોંઘુ થયું! ચાંદીમાં પણ તેજી; જાણો આજે 24 કેરેટ સોનાનો ભાવ શું છે?

અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ઐતિહાસિક વૃક્ષારોપણ: 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments