Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બેસી-બસીને જ નબળા થઈ શકે છે તમારા હાડકાઓ બદલી લો ટેવ

શુક્રવાર, 23 જુલાઈ 2021 (08:42 IST)
ઘણીવાર માણસ ઉમ્રથી પહેલા જ વૃદ્ધ થઈ જાય છે જેનો સૌથી મોટુ કારણ હોય છે ખરાબ લાઈફસ્ટાઈલ. હમેશા લોકો આ વિચારીને ચાલે છે કે અમે કઈક નહી હશે. પણ અનુશાસન નથી હોવાથી ક્યારે કોને શું થઈ જાય કઈક કહી નહી શહીએ છે. ઘણી વાર અસ્વસ્થ જીવનશૈલી અજમાવીને અમે રોગોને આમંત્રણ આપે છે. જી હા આજે તમને જણાવી રહ્યા છે કે તમારી ખરાબ ટેવ સમયથી પહેલા તમારા હાડકાઓને નબળુ કરી શકે છે. 
આવો જાણીએ ઘરમાં રહીને પણ તમારા હાડકાઓને કેવી રીતે મજબૂત કરીએ... 
1. વ્યાયામ અને યોગ - વ્યાયામ અને યોગને તમારી લાઈફસ્ટાઈલનો ભાગ બનાવી લો. તેનાથી તમારા શરીરની મજબૂતીની સાથે તન અને મનની પણ ખાસ રૂપથી મજબૂતી મળશે. તમને જણાવીએ કે વ્યાયામ અને યોગ બન્નેમાં અંતર હોય છે. વ્યાયામ કરવાથી મેટાબૉલિજ્મ વધે છે. શારીરિક એક્ટીવીટીજ હોય છે. યોગ કરવાથી બૉડીની સાથે તમારું મન અને મગજ પણ એકદમ શાંત થઈ જાય છે. 
 
2. મીઠુ ને કહો ના 
જી હા હમેશા લોકોને મીઠુ ઉપરથી નાખવાની ટેવ હોય છે કે મીઠુ ઓછુ થતા પર તે  વધુ નાખે છે. સલાદમાં પણ મીઠાનો સેવન કરે છે. જો તમે આવુ કરી રહ્યા છો તો હવે સાવધાન થઈ જાઓ. ભૂલીને પણ ઉપરથી મીઠુના સેવન ન કરવું. કારણકે તેનાથી તમારા હાડકાઓ ઓળગવાના ખતરો રહે છે. 
 
3. વિટામિન ડી અને કેલ્શિયમ- બૉડીમાં વિટામિન ડી અને કેલ્શિયમની કમી થતા તમારા હાડાકાઓ નબળા થવા લાગે છે અને સમયથી પહેલા જ સાંધામાં દુખાવો હોય છે. તેથી ભોજનમાં અને નાશ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓના સેવન ન કરવું. સવારે 8 થી 9 વાગ્યે સુધીના તડકો જરૂર લેવું. તેનાથી તમારા શરીરને વિટામિન ડી મળશે. 

વધુ જુઓ..

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

શાકંભરી સિદ્ધપીઠમાં પૂરની ભારે તબાહી: રાતોરાત દુકાનો તણાઈ, 2 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments