Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - દૂધ : ક્યારે પીવુ જોઈએ ક્યારે નહી

Updated: શનિવાર, 11 ઑગસ્ટ 2018 (13:08 IST)
દરેક વયના લોકોએ ખાસ કરીને સ્ત્રીઓએ દૂધનુ સેવન જરૂર કરવુ જોઈએ. દૂધ કેટલુ પીવુ જોઈએ અને ક્યારે પીવાથી લાભ થાય અને ક્યારે પીવાથી નુકશાન થાય એ વાતોને લઈને દરેકના મનમાં શંકા હોય છે. અહી અમે તમને બતાવી રહ્યા છે દૂધ પીવવું એ તમને ક્યારે ફાયદો કરશે અને ક્યારે નુકશાન કરશે.

- સવારે ખાલી પેટ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી અમાશયની સ્થિતિ ઠીક થતી નથી, સવારે દૂધ પીનારને ગેસની સમસ્યા થઈ શકે છે. પણ જેમની પાચનશક્તિ સારી છે તે નિયમિત સવારે દૂધ પી શકે છે. વ્યાયામ કરનારા લોકો માટે સવારે દૂધ પીવુ નુકશાનદાયક નથી.

- નાસ્તો કર્યા બાદ મતલબ ચટપટુ કે નમક, મસાલાવાળી વસ્તુઓ સાથે કે તે ખાધા પછી દૂધ ન પીવુ જોઈએ. તેનાથી નુકસાન થઈ શકે છે. પણ હા, ચા કે કોફી, પાણી પીવાથી આ પ્રકારનું નુકશાન નથી થતુ.

- સૂતી સમયે દૂધ પીવાની એક શરત છે કે સાંજનુ ભોજન કર્યા બાદ ત્રણ કલાક થઈ જવા જોઈએ, જેથી અમાશય ખાલી થઈ ચુક્યુ હોય. સૂતી વખતે દૂધ પીવાથી લાભ થાય છે. કારણ કે દૂધ પીધા બાદ સૂઈ જવાથી કોઈ પદાર્થ પેટમાં જતો નથી અને દૂધ સહેલાઈથી પચી જાય છે અને ગુણકારી રહે છે.

વધુ જુઓ..

અમદાવાદ, વડોદરા અને નવસારીમાં અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મોટો નિર્ણય: શૈક્ષણિક સંસ્થાઓ બંધ, કલેક્ટર્સને વિશેષ સત્તા આપી તંત્ર સજ્જ

PM Modi ના વિરુદ્ધ જંતર મંતર પર અશ્લીલ ટિપ્પણી મામલામાં મોટી કાર્યવાહી, યુવતી પર FIR નોંઘાઈ

iPhone 18 Pro અને iPhone 18 Pro Max સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે, જેમાં મોટી બેટરી, 2nm ચિપ અને DSLR જેવા કેમેરાની અફવાઓ છે.

આંજિક્ય રહાણેએ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કર્યુ એલાન

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર અને તમામ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર!

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments