Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Story - ગુજરાતી વાર્તા- પ્રેરણા ?

Updated: સોમવાર, 30 એપ્રિલ 2018 (23:14 IST)
તન અને મન બે છોકરાઓ હતા. બન્ને એક પિતાની સંતાન હતા પણ બન્નેના વ્યવહારમાં ખૂબ તફાવત હતો 
 
તન - ખૂબ બદમાશ  , શરાબી. જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવ્હાર ધરાવતો હતો 
 
પણ એના જ બીજા ભાઈ મન એનાથી ખૂબજ વિરૂધ વ્યવહારના હતા. એ ખૂબ સંસ્કારી , સમજુ હોશિયાર અને સફળ માણસ હતો . 
 
એ ગામના લોકોને ખૂબ અચરજ થતું હતું કે એક જ પરિવારના આ બન્ને ભાઈ આટલા જુદા-જુદા કેમ 
 
એક વાર તન જે શરાબી અને જુગારીપુત્રને લોકોએ પૂછવામાં આવે કે તમારી આ હાલત પાછળ કોણ માણસ જવાબદાર છે ? 
 
તન એ જવાબ આપુઓ મારા પિતાજી !!! 
 
હવે લોકો બીજા પુત્ર પાસે ગયા અને પૂછવા લાગ્યા કે તમે આટલા સરળ સ્વભાવના માણસ છો તો તમને બધા માટે કોણે જવાબદાર ગણો છો ? 
 
મન , એ જવાબ આપ્યો 
 
મારા પિતાજી !!!!
 
લોકો વિચારમાં પડી ગયા કે બે લોકોની પ્રેરણ એક જ માણસ એ પણ જુદા -જુદા આ કેવી રીતી થાય ? 
 
 
તો લોકોએ એના પિતાથી મળ્યા એ સાવ શરાબી, જુગારી હતા 
 
આથી તન એના પિતાની જેમ શરાબી બની ગયો અને તન , એ બધાથી હેરાન હતો અને એને નાપસંદ કરતો હતો તેથી એણે વિચાર્યો કે હું ક્યારે પણ આવું કોઈ કામ નહી કરું નેથી લોકોને શારીરિક અને માનસિક પરેશાની થાય !!! 
 
 
આ વાર્તા થી અમે આ શીખામણ મળે છે કે કોઈ વસ્તુ કે માણસની સારી કે ખરાબ વર્તન કે પ્રેરણા લેવી કે અપનાવવા એ અમારા ઉપર છે... 
------------------------------------------------------


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 
 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments