Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Story - ગુજરાતી વાર્તા- પ્રેરણા ?

સોમવાર, 30 એપ્રિલ 2018 (23:09 IST)
તન અને મન બે છોકરાઓ હતા. બન્ને એક પિતાની સંતાન હતા પણ બન્નેના વ્યવહારમાં ખૂબ તફાવત હતો 
 
તન - ખૂબ બદમાશ  , શરાબી. જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવ્હાર ધરાવતો હતો 
 
પણ એના જ બીજા ભાઈ મન એનાથી ખૂબજ વિરૂધ વ્યવહારના હતા. એ ખૂબ સંસ્કારી , સમજુ હોશિયાર અને સફળ માણસ હતો . 
 
એ ગામના લોકોને ખૂબ અચરજ થતું હતું કે એક જ પરિવારના આ બન્ને ભાઈ આટલા જુદા-જુદા કેમ 
 
એક વાર તન જે શરાબી અને જુગારીપુત્રને લોકોએ પૂછવામાં આવે કે તમારી આ હાલત પાછળ કોણ માણસ જવાબદાર છે ? 
 
તન એ જવાબ આપુઓ મારા પિતાજી !!! 
 
હવે લોકો બીજા પુત્ર પાસે ગયા અને પૂછવા લાગ્યા કે તમે આટલા સરળ સ્વભાવના માણસ છો તો તમને બધા માટે કોણે જવાબદાર ગણો છો ? 
 
મન , એ જવાબ આપ્યો 
 
મારા પિતાજી !!!!
 
લોકો વિચારમાં પડી ગયા કે બે લોકોની પ્રેરણ એક જ માણસ એ પણ જુદા -જુદા આ કેવી રીતી થાય ? 
 
 
તો લોકોએ એના પિતાથી મળ્યા એ સાવ શરાબી, જુગારી હતા 
 
આથી તન એના પિતાની જેમ શરાબી બની ગયો અને તન , એ બધાથી હેરાન હતો અને એને નાપસંદ કરતો હતો તેથી એણે વિચાર્યો કે હું ક્યારે પણ આવું કોઈ કામ નહી કરું નેથી લોકોને શારીરિક અને માનસિક પરેશાની થાય !!! 
 
 
આ વાર્તા થી અમે આ શીખામણ મળે છે કે કોઈ વસ્તુ કે માણસની સારી કે ખરાબ વર્તન કે પ્રેરણા લેવી કે અપનાવવા એ અમારા ઉપર છે... 
------------------------------------------------------


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 
 

વધુ જુઓ..

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

Ayodhya Ram Mandir Donation Scam- દાન ચોરીના આરોપો બાદ ભક્તોએ પોતાની પદ્ધતિ બદલી, જાણો દાન પર શું અસર પડી?

પાગલ પતિએ તેની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો, પછી પોતે પણ ભયાનક પગલું ભર્યું.

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર, 3 ઓગસ્ટે આવશે પરિણામ

વધુ જુઓ..

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

જુલાઈ મહિનામાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો

ગુરૂવારે કેળાના ઝાડની પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? જાણો કયા લોકોએ જરૂર કરવી જોઈએ આ પૂજા

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments