Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુંદરની સાથે બહાદુર પણ હતી રાણી પદ્માવતી, જાણો અજાણી વાતો.

ગુરુવાર, 16 નવેમ્બર 2017 (13:32 IST)
અત્યારે જ રીલીજ થનારી પદ્માવતી ફિલ્મ આ દિવસો ખૂબ ચર્ચામાં છે પણ આજે અમે તમને ફિલ્મ નહી પણ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા સત્ય જણાવી રહ્યા છે. ચિતૌડની રાણી પદ્માવતી તેમની સુંદરતાની સાથે સાથે સાહસ માટે પણ ઓળખાય છે. આવો જાણીએ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા કેટલાક રૂચિકર વાતો. 
*ચિતૌડની રાણી પદ્માવતીનો જન્મ સિંહલ દ્વીપમાં થયું છે. જે આજે શ્રીલંકાના નામથી ઓળખાય છે. તો આ હિસાબે રાણી પદ્માવતી શ્રીકંકન રાજકુમારી હતી. 
* રાણી પદ્માવતી એ તેમના સ્વયંવરમાં જે યોદ્ધાને હરાવવાની શર્ત રાખી હતી એ કોઈ નહી પણ એ પોતે હતી. 
* સાહસ અને બહાદુરીની સાથે-સાથે રાણી પદ્માવતીએ ખિલજીની દાસી ન બનવા માટે 16 હજાર મહિલાઓ સાથે જોહર કરતા આગમાં કૂદી પોતાનો જેવ આપી દીધા હતા. 
* ખિલજીએ રાણીને જોવાના ઈરાદાથી રાવલ સિંહને મિત્રત્તાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પણ રાજાએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધું. ત્યારપાદ પણ ખિલજીએ અરીસામાં રાણીની ઝલક જોઈ લીધી હતી. 
* રાણીને મેળવવા માટે ખિલજીએ ચિતૌડ પર બે વાર આક્રમણ કર્યા પણ બીજી વાર ખિલજીના મહલ પહોંચતા પહેલા જ રાણીએ તેમના જીવ આપી દીધા. 
* સુંદર હોવાની સાથે-સાથે રાણી પદ્માવતી ખૂબ સમજદાર પણ હતી. તેમને તેમના સૂઝ-બૂઝ અને ચતુરાઈ કરતા એક ષડયંત્ર દ્વારા રાણીએ અલાઉદ્દીન ખિલજીથી રાવલ રતન સિંહને છુડાવ્યા હતું. 

વધુ જુઓ..

Weather updates- 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હીમાં હીટવેવની ચેતવણી

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર પર ચોમાસાના વરસાદની કેવી અસર થાય છે

ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર હુમલો, ૧૧ ભારતીયો સવાર; ભારતે નિવેદન જારી કર્યું

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments