Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેસન (ચણાના લોટ) નું શાક

Updated: મંગળવાર, 9 જૂન 2026 (11:53 IST)

સામગ્રી

1 કપ બેસન (ચણાનો લોટ)
2 ચમચી તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરું
ચપટી હીંગ
1/4 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી ધાણા-જીરું પાઉડર
મીઠું સ્વાદ મુજબ
2 કપ પાણી
1 ચમચી લીંબુનો રસ અથવા 1/2 કપ છાશ
ઝીણી સમારેલી કોથમીર
ALSO READ: બિહારના 'ખાન સર'ને મોટી રાહત, પટના કોર્ટે ફાયરિંગ કેસમાં ફૈઝલ ખાનની ધરપકડ પર રોક લગાવી

બનાવવાની રીત

એક બાઉલમાં બેસન અને પાણી મિક્સ કરીને ગાંઠ વગરનું પાતળું ખીરું તૈયાર કરો.
કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ, જીરું અને હીંગનો વઘાર કરો.
ત્યારબાદ હળદર, લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો.
હવે તૈયાર કરેલું બેસનનું ખીરું ધીમે ધીમે ઉમેરતા રહો અને સતત હલાવતા રહો.
મીઠું ઉમેરો અને મધ્યમ તાપે 10-15 મિનિટ સુધી ચડવા દો.
શાક ઘટ્ટ થાય ત્યારે લીંબુનો રસ અથવા છાશ ઉમેરો.
ગેસ બંધ કરીને ઉપરથી કોથમીર ભભરાવો.
ALSO READ: નાસ્તામાં સ્વસ્થ દહીં પોહા શ્રેષ્ઠ છે, તે સ્વાદની સાથે તમારા પાચનને પણ સ્વસ્થ રાખશે
 
ગરમાગરમ બેસનનું શાક બાજરાના રોટલા, ઘઉંની રોટલી અથવા ભાખરી સાથે પીરસો. આ પરંપરાગત ગુજરાતી વાનગી સરળ, સ્વાદિષ્ટ અને ઝડપથી તૈયાર થઈ જાય છે
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

Gen Z ને રીઝવવા BJP નો માસ્ટરપ્લાન: બનાવી સ્પેશિયલ ટીમ; જાણો કોણ-કોણ થશે સામેલ અને શું હશે કામ?

પુત્રીએ પ્રેમી સાથે મળીને કરી પિતાની હત્યા, રોક-ટોક બની હત્યાનુ કારણ, પોલીસે બંનેની કરી ધરપકડ

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments