Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેબદુનિયા રેસીપી- રીંગણાના ક્રિસ્પી ચટપટા ભજીયા

Updated: રવિવાર, 27 મે 2018 (12:31 IST)
સામગ્રી 
એક મોટું રીંગણું, ચણાનો લોટ 1 કપ, 1/2 કપ ચોખાનો લોટ, આખા લાલ મરચાં, લસણ 2-4, 1 ચમચી લીંબૂનો રસ, 1/4 ટી સ્પૂન અજમો, મીઠું સ્વાદપ્રમાણે 
 
સૌથી પહેલા રીંગણાને સારી રીતે ધોઈને ગોળ-ગોળ આકારમાં કાપી લો. હવે ચણાના લોટમાં ચોખાનો લોટ, હીંગ, મીઠું, અજમો નાખી ભજીયાનું ખીરું તૈયાર કરી લો. પછી આખા લાલ મરચાં લીંબૂનો રસ, લસણ નાખી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખીરામાં નાખી સારી રીતે મિક્સ કરી લો. 
 
હવે એક કડાહીમાં તેલ ગરમ કરી લો. રીંગણાની એક-એક સ્લાઈસ લઈને ખીરામાં ડુબાડી અને ગરમ તેલમાં કુરકુરા સોનેરી થતા સુધી ભજીયા તળી લો. રીંગણાના ચટપટા કુરકુરા ભજીયા ટૉમેટો સૉસ અને લીલી ચટણી સાથે સર્વ કરો. 

વધુ જુઓ..

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments