Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂપર્વ- જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડો પ્રસાદ

મંગળવાર, 12 નવેમ્બર 2019 (16:58 IST)
ગુરૂદ્વારામાં લંગરનો પ્રસાદમાં મળત્યં કડો પ્રસાદ બધા લોકોને ખૂબ પસંદ હોય છે. આ કડો પ્રસાદ લોટથી બને છે. 
ઘણી વાર લોકો ઘરમાં પણ આ પ્રકારનો શીરો બનાવવાની કોશિશ કરે છે. પણ પોતે બનાવેલું શીરામાં ગુરૂદ્વારેમાં મળતું પ્રસાદ જેવું સ્વાદ નહી આવે છે. જો તમે પણ એવા જ લોકોની લિસ્ટમાં શામેલ છો તો તમારી પરેશાની દૂર કરતા તમને જણાવીએ કે આખરે કેવી રીતે બને છે ગુરૂદ્વારા સ્ટાઈલમાં કડો પ્રસાદ 
 
સામગ્રી - ઘઉંનો લોટ કરકરું એક વાડકી, ઘી બે મોટી ચમચી, ખાંડ એક વાડકી, બે વાડકી પાણી
 
બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ખાંડ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી 
 
એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ખાંડ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. 
આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને 
સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. 
ઉપરથી સુકો મેવો ભભરાવો.

વધુ જુઓ..

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

વધુ જુઓ..

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

આગળનો લેખ
Show comments