Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાક કે દાળમાં મીઠુ કે મરચા થઈ ગયુ વધારે તો ટ્રાઈ કરો આ 8 ઘરેલૂ ઉપાય

Updated: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (16:14 IST)
તમે કેટલી પણ ટેસ્ટી શાક બનાવો પણ જો તેમાં મીઠુ વધારે થઈ ગયો તો તમારી આખી મેહનત  ખરાબ થઈ જાય છે. વધારે મીઠું થવાથી બાકી મસાલાનો તેસ્ટ પણ ખરાબ થઈ જાય છે. અને સાથે જ્ક વધારે 
મીઠુ ખાવાથી બ્લ્ડ પ્રેશર વધે છે આવો જાણીએ જો શાક કે પછી કોઈ ડિશમાં મીઠુ વધારે થઈ ગયો તો તમે તેને કેવી રીતે સુધારશો. 
- શાક કે સૂપમાં મીઠું વધારે થઈ ગયો છે તો બટાટા છીલીને નાખી દો અને સર્વ કરતા પહેલા કાઢી લો. આવુ કરવાથી શાક કે સૂપ વધાતે મીઠુ બટાટા લઈ લેધે અને સ્વાદમાં પણ કોઈ કમી નહી રહેશે. 
- જો ગ્રેવી વાળો શાકમાં વધારે મીઠુ થઈ ગયો તો લોટની ગોળી નાખી દો. તેનાથી વધારે મીઠુ લોટમાં આવી જશે પછી લૂઆને કાઢી લો. 
- તમે ઈચ્છો તો તેમાં 1-2 ચમચી દહી નાખી પણ શાકમાં વધારે મીઠુને ઓછુ કરી શકાય છે. 
- દાળમાં જો મીઠુ વધારે થઈ જાય તો લીંબૂનો રસ નાખી શકો છો. 
- જો શાક વધારે તીખુ થઈ ગયો છે તો તેમાં એક મોટી ચમચી ઘે નાખી દો. 
- લીંબૂના કડાધના કારણે અમે આખુ લીંબૂ નિચોડતા નથી. લીંબૂનો રસ કાઢવા માટે તેને 15-20 સેકંડ માઈક્રોવેવમાંગર્મ કરો કે ગૈસની તાપ જોવાવી તેને ગર્મ કરી લો ત્યારબાદ લીંબૂનો રસ કાઢો આવું કરવાથી 
બધુ રસ સરળતાથી નિકળી જશે. 
- મરચા કાપતા હાથમાં બળતરા થવ લાગે તો મરચા કાપતા પહેલા હાથમાં થોડો તેલ કે ઘી લઆવી લો. હાથ ચિકણા નહી કરવા તો કાતરથી મરચા કાપો. 
- ફ્રીજરમાં ફટાફટ બરફ બનાવવી છે તો પાણીને હળવુ ગર્મ કરી બનાવાવા રાખો આ રીતે બરફ જલ્દી બનશે. 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments