મંગળવાર, 8 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
Last Updated :
ગુરુવાર, 4 મે 2017 (14:16 IST)
જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી
સામગ્રી- અડદ દાળ- ૧ કપ, ઈડલી રવા-4કપ, પૌઆ (ચિવડાના) ૧/૨ કપ , મીઠું 1 ચમચી , તેલ
બનાવવાની રીત -
સ્ટેપ ૧ - એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ પલાળી નાખો.
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો.
સ્ટેપ 3- હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો.
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં કાઢી લો.
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો.
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો.
સ્ટેપ 7 - બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો.
સ્ટેપ 8 - હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો.
સ્ટેપ 9 - એને 15 મિનિટ વરાળ પર બાફી લો. લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મરાઠી ભાષા વિવાદ પર મહાયુતિ સરકારમાં ભાગલા, રેલી માટે પરવાનગી ન મળતા શિંદેના મંત્રી ગુસ્સે
Pratap Sarnaik statement on Marathi: મરાઠી ભાષા વિવાદ પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. સરકારે ફરજિયાત મરાઠી ભાષાનો મુદ્દો રદ કર્યા પછી, ઠાકરે બંધુઓએ વર્લી ડોમ ખાતે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. ત્યાંથી મળેલા પ્રતિભાવ બાદ, સરકારમાં મહાયુતિના એક મહત્વપૂર્ણ પક્ષ શિવસેનાએ પણ મોરચો ખોલ્યો છે.
Archita Phukan : કોણ છે Babydoll Archi? સોશિયલ મીડિયા પર કેમ મચાવી છે ધમાલ, જાણો શુ છે હકીકત
Archita Phukan: સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ ટ્રેંડમાં એક નામ હાલ સૌથી વધુ ચર્ચામાં છે અને એ છે સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અર્ચિતા ફુકનનુ, જેના વિશે લોકો પાગલની જેમ સર્ચ કરી રહ્યા છે. તેનુ કારણ છે Babydoll Archi, જેના ઈંસ્ટાગ્રામ પર 750K થી વધુ ફોલોઅર્સ છે. એ હકીકતમાં અર્ચિતા ફુકનનુ બતાવાય રહ્યુ છે.
Gujarat Rain Alert - ગુજરાતમાં આગામી 4 દિવસ અહી પડશે ભારેથી અતિભારે વરસાદ
અમદાવાદસ્થિત હવામાન કચેરીના ડેટા પ્રમાણે 8મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈ, 2 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. કુડ્ડલોર અને અલાપ્પક્કમ વચ્ચે માનવ સંચાલિત રેલ્વે ક્રોસિંગ પર બાળકોને લઈ જતી એક સ્કૂલ વાન ચાલતી પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ, જેમાં બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા. આ ભયાનક ટક્કરમાં ઓછામાં ઓછા છ અન્ય બાળકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કનોટ પ્લેસમાં ટોઇલેટ ફ્લશને લઈને હોબાળો, પ્રખ્યાત ક્લબમાં બાઉન્સરોએ ભાઈ-બહેનને માર માર્યો
કનોટ પ્લેસના એક પ્રખ્યાત ક્લબમાં ટોઇલેટ ફ્લશને લઈને થયેલી ઝઘડા બાદ બાઉન્સરોએ એક યુવાન અને તેની બહેનને માર માર્યો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ધર્મ
Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શ્રી આશાપુરા માતી આરતી
આશાપુરા ચાલીસા-બાવની શ્રી આશાપુરા માતી આરતી જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા ! ગુણીજન ગુણ ગાતાં....
Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી હતાં.
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
Jaya parvati vrat wishes - જયા પાર્વતી વ્રતની શુભકામનાઓ
જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે