Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે જ બનાવો નેચરલ કલર્સ ખિલી જશે સુંદરતા

બુધવાર, 16 માર્ચ 2022 (16:31 IST)
Herbal colour કેમિકલ યુક્ત હોળીના રંગ તમારી ત્વચા સ્કિન , વાળ માટે હાનિકારક   સિદ્ધ થઈ શકે છે.  તેનાથી  બચવા માટે ઘરે  બેસા બનાવો હર્બલ રંગ અને મનાવો ઈકો ફ્રેંડલી હોળી.

પીળા રંગ - પીળા રંગ ગલગોટાના ફૂળને વાટીને પાણીમાં નાખી દો. પીળા રંગ થઈ જશે તૈયાર. આ રીતે જ પાણીમાં હળદર કે ચણાના લોટ નાખી પણ તમે પીળા રંગ બનાવી શકો છો. 
 
તમારી હોળી નેચરલ રંગથી રંગારંગ થશે અને તમે કેમિકલ રંગના ખતરનાક અસરથી દૂર રહી શકો છો. આ બધુ શક્ય છે જો તમે તમારા માટે નેચરલ રંગ પોતે બનાવો. ખૂબ 
 
 જ સરળ છે આ કરવું. અહીં જાણૉ તમારી ફેમિલીને કેમિકલ રંગથી મુખ્ય રાખવાના ઉપાય 
 
ગાજરથી બનાવો ગુલાલ 
ગુલાલથી રમવી છે હોળી તો ગાજરને છીણીને કે જૂસરમાં ગાજરનો જ્યુસ બનાવી લો. તૈયાર જૂસને ઝીણા કપડાથી ગાળી લો. લિક્વિડને તમે ઈંજાય તરત કરો અને બાકીના પલ્પને ઠંડકમાં સુકાવી લો. જ્યારે આ સૂકી જાય તો તેને મસલીને બારીક પાઉડર બનાવી લો અને તેમાં થોડો પાઉડર મિક્સ કરી લો. હોળી ઈંજાય કરવા માટે નેચરલ ગુલાલ તૈયાર છે. 
 
પાલક અને મેથાના પાનથી લીલો રંગ 
કોઈને જો વાળથી રંગીન કરવુ છે તો હોળી પર પાલક અને મેથી વાટીને ભીનો રંગ તૈયાર કરી લો. તમારા પાર્ટનરને આર્ગેનિક રંગથી ટીજ કરવાના આ સૌથી સારુ થશે. 
 
તૈયાર પેસ્ટમાં થોડો પાણી મિક્સ કરી પાર્ટનરના માથા પર નાખી દો પછી ગીતે ગાઓ- તુમ પર યે કિસને હરા રંગ ડાલા ખુશી ને હમારી હમે માર ડાલા  લીલો રંગ - લીલા રંગ માટે ઘઉંના લોટમાં મેંહદી પાઉડર નાખી દો લીલો રંગ તૈયાર છે. લીલા રંગ માટે લીલી શાકના પાંદડાવાળીને ધૂપમાં સુકાવીને વાટી લો. તૈયાર પાઉડરને પાણીમાં મિક્સ કરી દો. 
 
કેસરિયો રંગ બનાવવા માટે સંતરાના છાલટાને વાટી પાણીમાં નાખી દો.પછી કપડાથી ચાળી લો. કેસરિયો રંગ તૈયાર છે. 
 
ભૂરો રંગ (બ્લૂ) રંગ માટે પ્રાકૃતિક બ્લૂ રંગના ફૂળનો ઉપયોગ કરી શકો છો. 
 
જાંબળી- જાંબળી રંગ માટે બીટને કાપી થોડી વાર માટે પાણીમાં મૂકી દો પછી એને કાઢી લો તૈયાર છે જાંબળી રંગ

વધુ જુઓ..

Khoya Gulab Jamun Recipe: ગુલાબજાંબુ બનાવવાની રીત

Gita Updesh For Gen Z : આજના યુવાઓએ જરૂર જાણવા જોઈએ ગીતા ઉપદેશ પરથી જીવનમાં સફળતા અને શાંતિ મેળવવાના 5 અમૂલ્ય સૂત્ર

કાઠીયાવાડી દહીં તીખારી બનાવવાની રીત

સૂતા પહેલા મીઠાના પાણીથી મોં કોગળા કરવાથી શું થાય છે? તેના ફાયદા અને ઉપયોગની યોગ્ય વિધિ વિશે જાણો.

મસાલેદાર સરગવાનુ શાક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

આગળનો લેખ
Show comments