Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ - અપનાવો આ ઉપાય.. તમારી રોજની નાની-નાની પરેશાનીઓ થશે દૂર

Updated: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (10:56 IST)
જો તમે તમારી હેલ્થને લઈને થતી નાની નાની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અપનાવો આ ટિપ્સ.. તમને ફાયદો જરૂર થશે. 
 
ટિપ્સ 
 
- ખાંસીથી પરેશાન છો તો આમળા સેકીને ખાવ.. ખૂબ રાહત થશે. 
- હિચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે 
- ભૂખ ઓછી લાગે તો ખાવા સાથે તમે રોજ બે કેળા ખાવ.. આવુ કરવાથી ભૂખ વધશે. 
- નારિયળનુ સેવન મોઢાના ચાંદાને જલ્દી  ઠીક કરવામાં મદદરૂપ  છે. 
- માથાનો દુખાવો હોય તો કુણા પાણીમાં આદુ લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી ખૂબ રાહત મળશે. 
- ગુલાબ જળમાં લીંબૂ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. 
- મધમાં વરિયાળીનૂ ચૂરણ મિક્સ કરીને લેવાથી  ભૂખ વધારવામાં મદદ મળે છે. 

વધુ જુઓ..

એક નર્સ ઇન્સ્ટાગ્રામ પર એક યુવાન સાથે પ્રેમમાં પડી ગઈ, તેના માતાપિતાએ તેને મંજૂરી આપી ન હતી, પછી એક દિવસ...

ઘાટીમાં ફરી કાશ્મીરી પંડિતોને ડરાવવાની કોશિશ, આતંકવાદીઓએ જાહેર કર્યો ઘરનો એડ્રેસ અને ફોન નંબર, વધારી સુરક્ષા

દિલ્હીમાં ભારે વરસાદથી દિવસ દરમિયાન છવાયું અંધારું, 4 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ; હિમાચલમાં 29 ઓગસ્ટ સુધી વરસાદથી રાહત નહીં

સિંઘેશ્વર મંદિરમાં ભાગદોડના અહેવાલો અંગે વહીવટીતંત્રે એક મોટું નિવેદન બહાર પાડ્યું. ડીએમએ જણાવ્યું હતું કે ન તો બેરિકેડ તોડવામાં આવ્યા હતા અને ન તો ભાગદોડ થઈ હતી.

ખાંડ જ નહીં, ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે; 30 દિવસમાં ભાવ 19% વધ્યા છે. જાણો ડુંગળી ક્યાં અને કેટલી કિંમતે ઉપલબ્ધ છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 ઓગસ્ટ, 2026

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments