Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Tips - મૉનસૂનમાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (09:53 IST)
વરસાદની ઋતુમાં આરામદાયક બેડરૂમથી સારી કદાચ જ બીજુ કોઈ સ્થાન હશે. તેથી જરૂરી છે કે ઋતુને ધ્યાનમાં રાખતા તમારા રૂપમાં ફેરફાર લઈ આવો. જેથી તમે ઋતુનો આનંદ ઉઠાવી શકો. 
 
1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે.  આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે.  બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ. 

2. વ્હાઈટને કરો એવોઈડ - આ વાતનુ ધ્યાન રાખો કે ચાદરનો કલસ વ્હાઈટ કે વ્હાઈટ બેઝ બિલકુલ ન હોય. તેમને સાફ કરવામાં સમસ્યા તો થાય જ  છે સાથે જ તેનાથી વાતાવરણ ક્યારેક ભારે અનુભવાય છે. 

3. સેંટેડ કૈડલ્સ - સેંટેડ કેંડલ્સને આ રૂમમાં સ્થાન આપો. તેનાથી ભેજની ગંધ દૂર થવા ઉપરાંત વાતાવરણ જીવંત પણ થઈ જશે.  આ રીતે તમે વરસાદમાં થનારા પાવર કટથી પણ વધુ પરેશાન નહી થાવ.  સાઈડ ટેબલ્સ કે કૉફી ટેબલ પર તેને મુકી શકાય છે. 

4. પારદર્શી પડદા - આ જ સમય છે કે જ્યારે પડદાને પારદર્શી કરી શકાય છે.  પારદર્શી પડદાથી સૂરજની ઓછી રોશની પણ રૂમમાં ભરપૂર અનુભવાય છે.  લાઈટ કલર પસંદ કરશો તો ફરક જાતે જ અનુભવશો. ભારે પડદાંમાં ભેજની સમસ્યા થાય છે. આ માટે તેમને સાચવીને પેટીમાં મુકી દેવા જ યોગ્ય છે. 

વધુ જુઓ..

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, ₹500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

દિલ્હી-એનસીઆરમાં ધૂળની વાવાઝોડાએ જોરદાર ગરમીથી થોડી રાહત આપી

પુલ પત્તાના ઘરની જેમ તૂટી પડ્યો, ઉપરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું; અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

FIFA World Cup 2026: શું મેસ્સીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઇતિહાસ રચ્યો છે? રોનાલ્ડોના ચાહકો કેમ નારાજ છે?

સુનીલ ગાવસ્કરની BCCI ને ખાસ અપીલ, કહ્યું- ખેલાડીઓ અને ફેન્સને એક મહિનાનો વિરામ મળવો જોઈએ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments