Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen tips - 5 ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ

સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:56 IST)
ધેલી દાળનો ઉપયોગ કરો - જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. 
ધાર કાયમ રહેશે - મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે. 
 
કામ લાગશે ઈલાયચી - વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે. 
 
મચ્છર ભાગી જશે - કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે. 
 
પીળાશ જતી રહેશે - અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.
 

વધુ જુઓ..

પીએમ મોદીએ બંગાળમાં ગર્જના કરતા કહ્યું - ટીએમસીનો દીવો બુઝાતા પહેલા ઝબકી રહ્યો છે

1 મેથી EPFO ​​ઉપાડના નિયમો બદલાશે, UPI દ્વારા સીધા ખાતામાં ભંડોળ જમા થશે.

New Labour Code Rule- 1 કલાક કામ માટે 2 કલાકનો પગાર! કડક ઓવરટાઇમ નિયમો લાગુ, વધુ જાણો

શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, એચસીએલટેક અને સિપ્લાના શેર ઘટ્યા.

Onion Price Hike Alert: ડુંગળીના ભાવ આપણને રડાવે છે? ભાવ 60 પ્રતિ કિલો સુધી પહોંચે છે

વધુ જુઓ..

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments