Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: વાસણોથી નથી જઈ રહી ગંધ તો અજમાવો આ ઉપાય Tips

ગુરુવાર, 10 જૂન 2021 (15:04 IST)
સીફૂડ પસંદ કરનાર લોકોના ઘરોમાં હમેશા માછલી બનાવીને ખાઈએ છે. માછલી ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ તેને ખાદ્યા પછી હાથ અને વસણથી તેની ગંધ હટાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા હમેશા આવે છે. તો આ સરળ ઉપાય અજમાવીને તમારી પરેશાનીને દૂર કરો. 
માછલીની ગંધ દૂર કરવાના ટીપ્સ 
લીંબૂ 
માછલીની ગંધ વાસણથી દૂર કરવા માટે લીંબૂ એક કારગર ઉપાય છે. તેના માટે તમે લીંબૂના રસની કેટલીક ટીંપા વાસણમાં નાખી મૂકી દો. થોડીવાર તેમાં ગરમ પાણી નાખો. થોડીવાર મૂકી દો પછી વાસણને 
સારી રીતે સાફ કરી લો. 
 
સિરકો 
માછલીની ગંધ હટાવવા માટે તમે વાસણમાં સિરકાની કેટલીક ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. થોડીવાર પછી માછલીના વાસણને કોઈ સાબુ કે લિક્વિડ સોપથી સાફ કરી લો. વાસણથી માછલીની ગંધ 
સરળતાથી દૂર થઈ જશે. 
 
મીઠું
મીઠાની મદદથી માછલીની ગંધ દૂર કરી શકાય છે. તેના માટે તમે ગરમ પાણી અને મીઠુને વાસણમાં નાખી કેટલાક મિનિટ માટે મૂકી દો અને થોડીવાર પછી  સાબુ કે લિક્વિડ સોપથી વાસણને સાફ કરી લો. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાની મદદથી તમે માછલીની ગંધને દૂર કરી શકો છો. તેના માટે તમે બેકિંગ સોડાને વાસણમાં છાંટી થોડીવાર આમજ રહેવા દો. ત્યારબાદ  સાબુથી સારી રીતે સાફ કરી લો. 

વધુ જુઓ..

IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, T20 વર્લ્ડ કપની કરી શાનદાર શરૂઆત

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; જાણો 24 કેરેટ સોનાનો ભાવ શું છે.

વધુ જુઓ..

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

આગળનો લેખ
Show comments