Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Home Tips - વરસતા મૌસમમાં ધ્યાન રાખો આ વાતો

Updated: શુક્રવાર, 17 જૂન 2022 (15:53 IST)
વરસાદના મૌસમાં જ્યાં વરસાદ મૌસમને ખૂબસૂરત અને ગર્મી રાહત અપાવે છે ત્યાં એ જ દિવસઓમાં માખી અને મચ્છરોના પ્રકોપ પણ વધી જાય છે. લોકો મલેરિયાના શિકાર થઈ જાય છે. 
 
જો આ મચ્છરજનિત રોગોથી બચવું છે તો સાવધાની અને ઘરેલૂ ઉપાય કરો. 
 
1. ઘરની પાસે પાણી એકત્ર ન થવા દો. 
 
2. જો પાણી જમતા રોકવું શ્કય ન હોય તો આસપાસ પેટ્રોલ કે ઘાસલેટ છાંટી નાખો. 
 
3. વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવાથી પરહેજ કરવું જોઈએ. ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછા હોવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે.
 
4. ફ્રાઈડ વસ્તુઓ  ન ખાવો કારણકે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે . જેથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે. માંસાહારના પ્રયોગથી પણ બચો. 
 
5. મચ્છરોને ભગાડવા માટે મચ્છરનાશકના પ્રયોગ કરો. 

વધુ જુઓ..

લદ્દાખના લેહમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા. તીવ્રતા જાણો.

Google Pixel 11 Series લોન્ચ, કિંમત 89,999 રૂપિયાથી શરૂ થાય છે, અદ્ભુત AI સુવિધાઓથી સજ્જ, દરેક મોડેલની વિગતો જાણો

હાઇવે પર હવે એમ્બ્યુલન્સની રાહ જોવી નહીં પડે; જો તે 10 મિનિટની અંદર ન પહોંચે તો 5,000 નો દંડ વસૂલવામાં આવશે.

Crude Oil Price Drop: 5 દિવસની તેજી બાદ ક્રૂડ ઓઈલ સસ્તું થયું; શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?

પતિની હત્યા કરવાના મામલામાં MP દેશમાં બીજા નંબર પર, 6 મહિનામાં 36 મામલા, 12,577 એ માંગી મદદ

વધુ જુઓ..

ક્યારથી શરૂ થશે જીવંતિકા વ્રત ? જાણો વ્રતની વિધિ અને નિયમ

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Solah Somwar - સોળ સોમવારનું વ્રત ક્યારથી શરૂ કરી શકાય છે ? કયો મહિનો હોય છે સોંથી શ્રેષ્ઠ, જાણો સાચી પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓગસ્ટ 2026

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

આગળનો લેખ
Show comments