Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપરમાર્કેટ ની આ 15 વાતો તમે જાણો છો.

Updated: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (17:33 IST)
અમે બધા સુપરમાર્કેટ અને માલ્સને પસંદ કરે છે . સુપ્રમાર્જેટ એક એવી જગ્યા છે જ્યાં અમે બધી વસ્તુઓ એક જગ્યા ખરીદી કરી શકીએ છીએ. 
 
એક ખરીદારને બીજું શું જોઈએ. સુપરમાર્કેટમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે અમને દગા આપે છે. 
 
અમે ત્યાં જાય છે અને ઘણી એવી વસ્તુઓ પણ ખરીદી લે ચે કે અમારા કોઈ ખાસ જરૂરતની નથી. આ બધું એમની ચાલ હોય છે. જેમાં એક માણસને કેવી રીતે કંસવવું છે. મગર  અમે અમારા પાઠકો માટે કઈક ખાસ લઈને આવ્યા છે. જેથી તમે એમની ચાલમાં નહી ફંશો. 
 

1. સુપરમાર્કેટને એવી રીતે ડિજાઈન કરાય છે જેથી જોવામાં એ વધારે ભીડ વાળી જગ્યા લાગે. 

2. જેમની બોતલોની અંદર એક ખાડા હોય છે એવા ડિજાઈન હોય છે કે એ દરેક બોતલમાં 2 ઓંસ સુધી જેમની બચત કરી શકે છે. 

3. ગ્રેંસ અનાજના ડિબ્બા એવી રીતે જમાવે છે કે ઓછા વજનના હોવા છતાંય વજનમાં સમાન 

4. 'બેસ્ટ બિફોર તારીખ' વગર  કોઈ અર્થ હોય છે. 

5. સુપરમાર્કેટ 'બેસ્ટ બિફોર તારીખ' ને બદલી શકે છે.(અને એ કાનૂની પણ છે) 

 ખરીદાર કરતા બાસ્કેટમાં હેંડલોમાં ઈ-કોલાઈ બેક્ટીરિયા ખૂબ હોય છે. આથી તમે ફૂડ પ્વાઈજનિંગના પણ શિકાર થઈ શકો છો. 

7. બિલ ભુગતાન કરતી પાતળી લાઈન ઓ લોકોને હતોત્સાહિત કરે છે કે એ કોઈ પણ સામાનને પરત ન કરે. 

8. ફળ અને શાકભાજી અપર હમેશા પાણી છાંટતા રહે છે જેથી વજનમાં  વધારે હોય. 

9. સૌથી મોંઘા સામાનો હમેશા આંખોને સરળતાથી જોવાય એવી રીતે રાખીએ છે. 


10. 500 મિલી કોકમાં 20 પેક ખાંડથી ભરેલો હોય છે. 

11. દાંતને ચમકાવતા ચ્યુઈંગમ માત્ર પાછળના દાંત ચમકાવે છે આગળના દાંતોને નથી 

12. સુપરમાર્કેટ હમેશા ધીમા-ધીમા મધુર ગીત સંભળાવે છે જેથી ગ્રાહક ત્યાં લાંબ સમય સુધી રોકાવે. 

13. ઘણી એવી વસ્તુઓ હોય છે જે બચી જાય છે એને એ ફૂડ આઈટમમા ઉપયોગ કરી લે છે. 

14. સુપરમાર્કેટ હમેશા બ્રેડ બ્રાઉન બેગગ્સમાં આપે છે કારણકે એમાં બ્રેડ જલ્દી ખરાબ થાય છે અને અમે એને ફરી ખરીદવા આવીએ. 

15. થેલા પહેલાથી મોટા થઈ ગયા છે જેથી આપ વધારેથી વધારે ખરીદી કરો. 

વધુ જુઓ..

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં મોટો ધમાકો, મજૂરોના ઉડ્યા ચીંથરા, 8 ના મોત, PM મોદીએ બતાવ્યુ દુ:ખ

18 July, 2026 Gold/Silver Rate: રૂ. 2.22 લાખ પર આવ્યો ચાંદીનો ભાવ, સોનુ પણ થયુ સસ્તુ

વિદ્યાર્થીઓને છોડવો પડશે દેશ ? જાણો અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલાયો નિયમ, પહેલાથી રહેતા ભારતીય વિદ્યાર્થીઓનુ શુ થશે ?

CM ભૂપેન્દ્ર પટેલની સાદગી: કોઈ પણ પૂર્વ સૂચના વિના આણંદના આંબાલી ગામમાં પહોંચ્યા, બાળકો અને ગ્રામજનો સાથે મુલાકાત

પ્રેમીના ચક્કરમાં પત્ની બની 'નાગિન': પતિને રસ્તામાંથી હટાવવા અપનાવ્યો એવો ખૌફનાક રસ્તો કે જાણીને ધ્રૂજી જશો!

વધુ જુઓ..

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments