Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસોઈ ટિપ્સ : સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ

શુક્રવાર, 9 માર્ચ 2018 (18:19 IST)
- ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો 
- ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો
- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો
- કોઈપણ લોટની વાનગી બનાવતી વખતે તેમા ગરમ-ગરમ ઘી-તેલનું જ મોણ નાખશો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.
- ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમા થોડું પાણી છાંટે દો, ઘી સારુ બનશે.
- ભરેલા કેપ્સિકમ જલ્દી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલા અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો.
- ઢોકળાને નરમ બનાવવા તેમા આથો આપતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળા પોચા બનશે.

વધુ જુઓ..

ગુજરાતના 19 જિલ્લામાં આજે વરસાદની શક્યતા; 2 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ 65 વર્ષના એક વૃદ્ધને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

આયરલેંડમાં ટીમ ઈંડિયાની હાર પર ભડક્યા અશ્વિન, બોલ્યા - દરેક વિકેટ IPL વિકેટ નથી હોતી

ચેતન સાથે ઉદયપુર ગઈ હતી સિયા, સગાઈ પહેલા અનેક દિવસ સાથે વિતાવ્યા, કેતન અગ્રવાલ પાસેથી કેમ લીધા 1 કરોડ ?

દિલ્હી-નોઇડામાં ફરી એક AC બ્લાસ્ટ, 22મા માળે ભીષણ આગ લાગી

વધુ જુઓ..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

આગળનો લેખ
Show comments